મતદાન કરો અને રેસ્ટોરેન્ટમાં મેળવો 7 ટકાનું ડિસ્કાઉન્ટ

Junagadh : લોકસભા ચૂંટણી 2024ને લઈ ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં મહતમ મતદાન થાય તે માટે જૂનાગઢ શહેરમાં અનોખી પહેલ કરવામાં આવી છે.

आगे पढ़ें

મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને વહિવટી તંત્રનો અનુરોધ

Mahashivratri 2024: મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના ભવ્ય દિવ્ય મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

आगे पढ़ें

જૂનાગઢમાં ત્રિ-દિવસીય મિલેટ એક્સપોનું આયોજન કરાશે

Millet Expo : જૂનાગઢમાં તા. 1લી માર્ચથી ત્રિ-દિવસીય મિલેટ એક્સપો (Millet Expo)નો પ્રારંભ થશે. આ એક્સપોમાં 50 જેટલા સ્ટોલ્સના ઉભા કરવામા આવશે.

आगे पढ़ें

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ

Junagadh Hate Speech : મુંબઈના મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ થોડા દિવસો અગાઉ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતુ.

आगे पढ़ें

જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી

Juanagadh Republic Day : સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

आगे पढ़ें

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદનનો સંપૂર્ણ કાર્યક્રમ

Republic Day : રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી- 2024ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થશે. તા. 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન (flag hoisting) કરાવશે.

आगे पढ़ें

Junagadh : પોલીસ જવાનોના દિલધડક કરતબો, પ્રજાજનો મંત્રમુગ્ધ

Junagadh : જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણીની પૂર્વ સંધ્યાએ, 25મી જાન્યુઆરીએ સાંજે યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું બુધવારે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

आगे पढ़ें

Junagadh : કવિ નરસિંહ મહેતાના જીવન-કવન પર બનશે વર્ચ્યુઅલ મ્યુઝિયમ

Junagadh : જૂનાગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના (Narsinh Maheta) જીવન અને કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવામાં આવશે.

आगे पढ़ें

જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ડોગ શોમાં શ્વાનના દિલધડક સ્ટંટ

Republic Day : 75માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મસાલા સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે.

आगे पढ़ें

ભારતની સ્વતંત્રતાથી લઈને ‘સ્વતંત્ર જુનાગઢ’ સુધીની કહાની

Arzi Hokumat : જુનાગઢ એ ‘પ્રજાશક્તિ’ના વિજયનું પ્રતીક છે. હાલ દેશ માટે આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે, દરમિયાન અહીં ‘પ્રજાસત્તાક’ પર્વની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે.

आगे पढ़ें

જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વને લઈ વિશેષ આયોજન, જાણો કેવી છે તૈયારી

Republic Day State Celebrations : જુનાગઢ પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે યજમાન બન્યું છે, ત્યારે 26મી જાન્યુઆરીએ યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓ માટે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

आगे पढ़ें

Junagadh Job : મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં આવી ભરતી

Junagadh Job : જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના તલિયાધર પ્રા. શાળા અને વધાવી પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુકની ખાલી જગ્યા ભરવામાં આવશે.

आगे पढ़ें
અમદાવાદમાં ભૂતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબંધ બૉમ્બ ધડાકાઓ કરી મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાનીના બનાવો થયેલ છે.

Junagadh: જૂનાગઢ જિલ્લામાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત, જાણો શું છે કારણ

અમદાવાદમાં ભૂતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબંધ બૉમ્બ ધડાકાઓ કરી મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાનીના બનાવો થયેલ છે.

आगे पढ़ें
આદિવાસી-જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને જન કલ્યાણકારી યોજનાઓ - સેવાઓનો લાભ પહોંચે તે માટે PM JANMAN એટલે કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Junagadh: સાસણમાં સીદી સમાજના લોકોને જનકલ્યાણકારી યોજનાઓના લાભોનુ વિતરણ કરાયું

આદિવાસી-જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને જન કલ્યાણકારી યોજનાઓ – સેવાઓનો લાભ પહોંચે તે માટે PM JANMAN એટલે કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

आगे पढ़ें
જૂનાગઢ ભવનાથમાં એક અનોખું તાલીમ કેન્દ્ર આવેલું છે, જ્યાં સાહસિકતા, આત્મવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણોનો વિકાસ થવાની સાથે પ્રકૃતિના ખોળે જીવન ઘડતરના નવા પાઠ શીખવા મળે છે.

જૂનાગઢના આ તાલીમ કેન્દ્રમાંથી 33 હજારથી વધુ લોકોએ મેળવી રોક ક્લાઈમ્બિંગની તાલીમ

જૂનાગઢ ભવનાથમાં એક અનોખું તાલીમ કેન્દ્ર આવેલું છે, જ્યાં સાહસિકતા, આત્મવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણોનો વિકાસ થવાની સાથે પ્રકૃતિના ખોળે જીવન ઘડતરના નવા પાઠ શીખવા મળે છે.

आगे पढ़ें
8મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

Junagadh: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2024, 1137 સ્પર્ધકોએ મુકી હતી દોટ

8મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

आगे पढ़ें
જૂનાગઢ જિલ્લાના ક્રિટિકલ- સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોએ રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહીં

Junagadh: જૂનાગઢમાં આ સ્થળોએ નહિ ઉડાવી શકાય ડ્રોન કે એરક્રાફ્ટ સિસ્ટમ

જૂનાગઢ જિલ્લાના ક્રિટિકલ- સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોએ રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહીં

आगे पढ़ें
જૂનાગઢમાં રવીવારે યોજાનાર જીપીએસસી વર્ગ-1 અને 2ની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા

Junagadh: જૂનાગઢમાં GPSCની પરીક્ષાને લઈને પ્રતિબંધાત્‍મક આદેશો કરાયા લાગુ

જૂનાગઢમાં રવીવારે યોજાનાર જીપીએસસી વર્ગ-1 અને 2ની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા

आगे पढ़ें
રાજ્ય કક્ષાના 51માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જીલ્લો પ્રથમ વખત યજમાન બન્યો છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરમાંથી

જૂનાગઢમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરના 200 વિદ્યાર્થીઓ 100 વૈજ્ઞાનિક કૃતિઓ કરશે રજૂ

રાજ્ય કક્ષાના 51માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જીલ્લો પ્રથમ વખત યજમાન બન્યો છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરમાંથી

आगे पढ़ें
પશુપાલકો-ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા

Junagadh: વંથલીના ગાદોઈ ગામે યોજાઈ પશુપાલન શિબિર

પશુપાલકો-ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા

आगे पढ़ें
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “वसुधैव कुटुम्बकम्” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ “ અવસર-પંચમ”

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવનો થયો રંગારંગ પ્રારંભ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “वसुधैव कुटुम्बकम्” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ “ અવસર-પંચમ”

आगे पढ़ें
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

Junagadh: મંત્રી રાઘવજી પટેલે મેંદરડામાં 99 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું કર્યું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

आगे पढ़ें
જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત

જૂનાગઢ: 668 મહિલા લોકરક્ષકનો યોજાયો દિક્ષાંત પરેડ સમારોહ

જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત

आगे पढ़ें
કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી એલ આર સીની બેઠક મળી હતી.

Junagadh: જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની 22 બેંકોના અધિકારીઓની યોજાઈ ત્રિમાસિક બેઠક

કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી એલ આર સીની બેઠક મળી હતી.

आगे पढ़ें

જૂનાગઢમાં થશે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

State level celebration of Republic Day : રાજ્ય સરકાર દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ (Republic Day) અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે.

आगे पढ़ें
આરોગ્ય અને ફિટનેસ માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી માંડીને

સૂર્ય નમસ્કાર કરવા થઈ જાવ તૈયાર, ગ્રામ્યકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધીની યોજાશે સ્પર્ધા

આરોગ્ય અને ફિટનેસ માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી માંડીને

आगे पढ़ें
યાત્રાધામ અને પ્રવાસન ભૂમિ જૂનાગઢમાં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. ઉપરાંત ગિરનાર રોપ-વે શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં

Junagadh: જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા, ભવનાથ સુધી ST બસ સેવા શરૂ કરાઈ

યાત્રાધામ અને પ્રવાસન ભૂમિ જૂનાગઢમાં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. ઉપરાંત ગિરનાર રોપ-વે શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં

आगे पढ़ें
સિંચાઇની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથી મોટા ભાદર-1 ડેમ (Bhadar Dam) ની કેનાલ મારફત શિયાળું પાક (Winter crops)ના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલ દ્વારા રાજકોટ (Rajkot) અને જૂનાગઢ (Junagadh) જિલ્લાના 46 ગામોની 26842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડવામાં આવે છે.

ભાદર-1 ડેમમાંથી શિયાળું પાકના પિયત માટે છોડવામાં આવ્યું પાણી

સિંચાઇની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથી મોટા ભાદર-1 ડેમ (Bhadar Dam) ની કેનાલ મારફત શિયાળું પાક (Winter crops)ના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલ દ્વારા રાજકોટ (Rajkot) અને જૂનાગઢ (Junagadh) જિલ્લાના 46 ગામોની 26842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડવામાં આવે છે.

आगे पढ़ें

લીલી પરિક્રમામાં માનવભક્ષી દીપડાનો આતંક, બાળકીને ફાડી ખાધી

Junagadh Leopard attack : જુનાગઢ (Junagadh) ખાતે ગિરનાર પર લીલી પરિક્રમા (Lili Parikrama)ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે પરિક્રમા દરમિયાન દીપડાએ હુમલો (Leopard attack) કર્યાની ઘટના સામે આવી છે. બોરદેવી નજીક 11 વર્ષની બાળકી લઘુશંકા કરવા ગઈ હતી, તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ પરિક્રમાર્થીઓમાં ભય ફેલાય ગયો છે.

आगे पढ़ें

જય ગિરનારી… લીલી પરિક્રમામાં સુવિધાથી ભાવિકો ખુશખુશાલ

Girnar Parikrama : પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

आगे पढ़ें
જૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈનમાં એક કોલ આવ્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા તેમની જાણીતી હોસ્પિટલમાં આવેલ ત્યાં આત્મહત્યા કરી જીવ

વૃદ્ધાને આત્મહત્યાના વિચારમાંથી ઉગારતી 181 મહિલા હેલ્પ લાઈન

જૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈનમાં એક કોલ આવ્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા તેમની જાણીતી હોસ્પિટલમાં આવેલ ત્યાં આત્મહત્યા કરી જીવ

आगे पढ़ें

પરિક્રમાર્થીઓને નહિ પડે મુશ્કેલી, તંત્રએ કરી જોરદાર તૈયારી

Junagadh Girnar Parikrama : આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) માં લાખો યાત્રિકો (Pilgrims) ઉમટશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ (Parikram Rout) પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. અને હવે આજથી એટલે કે 22 નવેમ્બરથી વિવિધ સેવાઓ માટે ફરજ સોંપવામાં આવશે.

आगे पढ़ें

Girnar Parikrama : પરિક્રમા દરમિયાન આટલું ધ્યાન રાખશો તો નહિ થાવ હેરાન

Junagadh Girnar Parikram : જુનાગઢમાં ગિરનારની પરિક્રમાનું અનેરુ ધાર્મિક મહત્વ છે. જેને લઈ દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે કારતક મહિનાની અગિયારસે લીલી પરિક્રમાં (LiLi Parikrama) કરવા ઉમટી પડી છે. છેલ્લા કેટલા વર્ષોથી લીલી પરિક્રમાનો ઘટનાક્રમ બદલાયો છે.

आगे पढ़ें
જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા (Girnar Leeli Parikrama) તા. 23-11-2023થી તા. 27-11-2023 દરમિયાન યોજાનાર છે.

Junagadh: ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે આ જગ્યાએ કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા (Girnar Leeli Parikrama) તા. 23-11-2023થી તા. 27-11-2023 દરમિયાન યોજાનાર છે.

आगे पढ़ें

Junagadh : ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કર્યો આપઘાત

Jagdish, Khabri Media Guajrat Junagadh : ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કોઈ વ્યાજના વિષચક્રમાં ફસાઈ પોતાનું જીવન ટુંકાવી લેતા હોય તો કોઈ વળી માનસિક રીતે ભાંગી પડી ડિપ્રેશનમાં આપઘાત કરી લેતા હોય છે. ત્યારે જુનાગઢના એક યુવાને વીલિંગ્ડન ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર જવાનોએ […]

आगे पढ़ें
સાસણ સિંહ સદન ખાતે વન્યપ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે

Junagadh: વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલની જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જોઈન્ટ મીટ યોજાઈ

સાસણ સિંહ સદન ખાતે વન્યપ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે

आगे पढ़ें
મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને દિવાળી પર્વે ખાસ આયોજિત સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાને મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને ગણપતિ વંદના કરીને ખુલ્લો મુક્યો હતો. સાથે જ તેમણે સ્ટોલ્સની મુલાકાત લઈ જુદી-જુદી કલાત્મક વસ્તુઓની જાણકારી મેળવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

Junagadh: જૂનાગઢમાં સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાનો થયો પ્રારંભ

મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને દિવાળી પર્વે ખાસ આયોજિત સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાને મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને ગણપતિ વંદના કરીને ખુલ્લો મુક્યો હતો. સાથે જ તેમણે સ્ટોલ્સની મુલાકાત લઈ જુદી-જુદી કલાત્મક વસ્તુઓની જાણકારી મેળવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

आगे पढ़ें
Junagadh:ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આ માટે વીજતંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

Junagadh: જૂનાગઢ જિલ્લામાં માર્ચ 2025 સુધીમાં પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે

Junagadh:ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આ માટે વીજતંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

आगे पढ़ें