રાજ્યના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણુક પત્ર એનાયત કરાયા

Gandhinagar : મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ વિવિધ મહાનુભાવો દ્વારા નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા

आगे पढ़ें

મહાત્મા મંદિર ખાતે યોજાશે “યુવા સાંસદ – 2024”

Youth MP – 2024 : આવતી કાલે એટલે કે તારીખ 9 માર્ચના રોજ મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટર ખાતે યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

आगे पढ़ें

મુખ્યમંત્રીનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

आगे पढ़ें

છેતરપિંડી કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહિ – હર્ષ સંઘવી

Gandhinagar : વિધાનસભામાં જૂનાગઢ જિલ્લામાં નકલી ડીવાયએસપી અંગેના પ્રશ્નનો જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું, કે રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ…

आगे पढ़ें

દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

Gandhinagar : ગુજરાતમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી દરિયા કિનારે ચેર વૃક્ષનું જતન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

आगे पढ़ें

હવે સૌરાષ્ટ્રવાસીઓને ઘર આંગણે જટિલ રોગોની સારવાર

Gandhinagar : રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

आगे पढ़ें

રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી – ઊર્જા મંત્રી

Gandhinagar : ઊર્જા મંત્રીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું. ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે.

आगे पढ़ें

ગાંધીનગરમાં વસંતોત્સવનો શુભારંભ કરાયો

Vasantotsav : વસંત પંચમી (Vasant Panchmi)ના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા વસંતોત્સવ (Vasantotsav)નું આયોજન કરવામાં આવ્યું છે.

आगे पढ़ें

ગુજરાત સરકારની સરાહનીય કામગીરી, 3018 બાળકોને સાંભળતા કર્યાં

Gandhinagar : ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

आगे पढ़ें

રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ? દેશી દારુ પીધા પછી 2ના મોત, 3 ગંભીર

Gandhinagar : ગુજરાતમાં વધુ એકવાર લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે

आगे पढ़ें
ગિફ્ટ સિટી (Gift City)માં દારૂ (Liquor in Gift City)ના વેચાણને મંજૂરી આપવાના નિર્ણયને લઈને ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષ

Gandhinagar: ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી, કોંગ્રેસ અને AAPએ ગુજરાત સરકારના નિર્ણયની કરી ટીકા

ગિફ્ટ સિટી (Gift City)માં દારૂ (Liquor in Gift City)ના વેચાણને મંજૂરી આપવાના નિર્ણયને લઈને ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષ

आगे पढ़ें

ગુજરાતના આ વિસ્તારમાંથી હટી દારુબંધી

Liquor Permit in Gujarat : આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતું પ્રતિબંધ હોવા છત્તા વર્ષે દહાડે ઢગલા મોઢે વિદેશી દારુ ઝડપાય છે. ત્યારે ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીને દારુબંધીમાંથી મુક્તિ મળી છે.

आगे पढ़ें

પશુદાણમાં ભેળસેળ કરનારની હવે ખેર નહિ, પશુપાલન મંત્રીની ચેતવણી

Gandhinagar : પશુદાણમાં વધતી જતી ભેળસેળના હિસાબે વેપારીઓ અને પશુપાલકોને પારાવાર મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

आगे पढ़ें

Gandhinagar : બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

Gandhinagar : ગાંધીનગર નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. કાર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારની ભીષણ ટક્કરથી કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

आगे पढ़ें

બેસતા વર્ષે માઠી બેસી, બે દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં

Gujarat Accident News : નવું વર્ષ બેસતા જ જાણે માઠી બેઠી હોય તેમ અલગ અલગ જગ્યાએ બે અમંગળ ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક અકસ્માતમાં 3 યુવકો જ્યારે સુરતમાં બનેલી એક દુર્ઘટનામાં 4 કામદારોના મોત થયા છે. દેહગામ-બાયડ રોડ પર ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં 3 ભાઈઓના મોત થયા હતા. જ્યારે સુરતના પલસાણામાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલા 4 કામદારોના ગુંગળાઈ જવાથી મોત થયા હતા.

आगे पढ़ें

Monkey Attack : વાંદરાએ બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

Monkey Attack : ગુજરાતમાં એક ખોફનાક ઘટના સામે આવી છે. જેમાં એક વાંદરાએ બાળક પર હિંસક હુમલો કરતા બાળકનું મોત થયું હતુ. તમે ઢોરના કે હિંસક પ્રાણીઓના હુમલા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતું વાંદરા હુમલા (Monkey Attack) કરે તેવી ઘટના જવલ્લે જ સામે આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવી જ અસામાન્ય ઘટના સામે આવી છે.

आगे पढ़ें

Gandhinagar : 4,159 નવ નિયુક્ત કર્મીઓને નિમણુંક પત્રો એનાયત કરાયાં

Gandhinagar : ગુજરાત રાજ્યમાં પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી સહિત 4,159 નવ નિયુક્ત યુવાકર્મીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4159 નવનિયુક્ત કર્મચારીઓને નિમણુક પત્ર એનાયત કર્યાં હતા. સાથે જ નાનામાં નાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવા મુખ્યમંત્રી દ્વારા નવનિયુક્ત કર્મીઓને આહવાન કરાયું હતુ.

आगे पढ़ें
Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

ગૃહમંત્રી અમીત શાહે તેમના સંસદીયની મતવિસ્તાર કરી મુલાકાત, કર્યા વિકાસના કામોના શિલાન્યાસ

Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

आगे पढ़ें