IIT કાનપુરના ATMAN (Advanced Technologies for Monitoring Air-quality iNdicators) સેન્ટર ઑફ એક્સેલન્સ ઑફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ ઉત્તર ભારતના

‘આત્મન’ જણાવશે ક્યાં છે કેટલું હવા પ્રદૂષણ, IIT કાનપુરે તૈયાર કર્યું આ ઉપકરણ

IIT કાનપુરના ATMAN (Advanced Technologies for Monitoring Air-quality iNdicators) સેન્ટર ઑફ એક્સેલન્સ ઑફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ ઉત્તર ભારતના

Continue Reading
Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

જાણો, ભારતના ગૌરવ મહાન વૈજ્ઞાનિક C V Raman વિશે રસપ્રદ માહિતી

Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

Continue Reading

શું છે મહાદેવ સટ્ટાબાજીની એપનો વિવાદ, બની ગયો હાઈપ્રોફાઈલ કેસ

Shivangee R Khabri Media Gujarat છત્તીસગઢમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય જંગ છેડાઈ ગયો છે. મહાદેવ બેટિંગ એપનો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાનો વિષય છે. શુક્રવારે, 3 નવેમ્બરના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવ્યા […]

Continue Reading

Elvish Yadav Case : શા માટે કરાઈ પોલીસ ઈન્ચાર્જ પર કાર્યવાહી?

Elvish Yadav Case : બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને જાણતાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ ખૂબ ચર્ચામાં છે. એક સાપ સાથેનો વિડિયો સામે આવ્યાં બાદ તેના પર વિવાદ શરૂ થયો છે. નોઇડામાં તેના વિરુદ્ધ કેસમા પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતું હવે સાપ વાળા કેસમાં એલ્વિશ યાદવનુ નામ ચડાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર મોટી કાર્યવાહી થઈ છે. આ કેસમાં નોઇડા સેક્ટર 49 પોલીસ સ્ટેશન ઈનચાર્જ પર કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ કમિશ્નર, આનંદ કુલકર્ણીએ જણાવ્યું, કે વધતા અપરાધો પર અંકુશ લગાવામાં અને વિશ્લેષણમાં બેદરકારીને લઈ પોલીસ સ્ટેશન ઈનચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Continue Reading

Karnataka Politics: શું કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રવાળી થશે?

Karnataka Politics: બીજેપી નેતા અને પૂર્વ ધારાસભ્ય મુરુગેશ નિરાનીના દાવાએ કર્ણાટકના રાજકારણમાં ફરી ખળભળાટ મચાવી દીધો છે. તેઓએ શનિવારે વિજયપુરામાં કહ્યું, કે ઓછામાં ઓછા 50 કોંગ્રેસ ધારાસભ્ય જલ્દી જ બીજેપીમાં જોડાશે. બીજેપી નેતાના આ નિવેદન પર ઉદ્યોગ મંત્રી એમબી પાટિલએ પણ પલટવાર કર્યો છે.

Continue Reading