મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાને આપી 106 કરોડના વિકાસકાર્યોની ભેટ

Anand News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને જીલીને જળહળતો શ્રી રવિ ભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે.

आगे पढ़ें

સરકારી કર્મચારીઓને બખ્ખા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Gandhinagar : ગુજરાતમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જી હા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

आगे पढ़ें

દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

Gandhinagar : ગુજરાતમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી દરિયા કિનારે ચેર વૃક્ષનું જતન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

आगे पढ़ें

ગુજરાતને 44 પ્રતિભાશાળી ખેલાડીઓને અપાયા 1.38 કરોડના પુરસ્કાર

Gandhinagar : રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને આજે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા.

आगे पढ़ें

રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી – ઊર્જા મંત્રી

Gandhinagar : ઊર્જા મંત્રીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું. ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે.

आगे पढ़ें

ગુજરાતનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી

Gandhinagar : વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી ખાબડે રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

आगे पढ़ें

નાગરિક પુરવઠા ગોડાઉનમાં ગેરરીતિ રોકવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Gandhinagar : ગુજરાત સરકારે નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉન ખાતે ગેરરીતિ અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

आगे पढ़ें

જાણો, ગુજરાતને કુપોષણમુક્ત કરવા રાજ્ય સરકારે શું કર્યું?

Malnutrition free Gujarat : વિધાનસભામાં કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (Minister of Women and Child Welfare) જણાવ્યું હતુ કે

आगे पढ़ें

ગુજરાત સરકારની સરાહનીય કામગીરી, 3018 બાળકોને સાંભળતા કર્યાં

Gandhinagar : ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

आगे पढ़ें

ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

आगे पढ़ें

૧૬ જાન્યુઆરીના મુખ્ય સમાચાર

SCએ જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરેલા વિસ્તારની સફાઈ કરવાનો આદેશ આપ્યો
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ સીલબંધ વિસ્તાર છે, જ્યાં પાણીની ટાંકી અને મરેલી માછલીઓ છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપી સંકુલના સીલ કરેલ વિસ્તારની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.

आगे पढ़ें

ગુજરાતમાં આવ્યો પૈસાનો દરિયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ દરમિયાન રૂ. 26.33 લાખ કરોડના રોકાણની દરખાસ્તો સાથે 41,299 પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં ત્રણ દિવસીય સમિટના અંતે પટેલે ટ્વિટર પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી.

आगे पढ़ें

અત્યાર સુધીના મુખ્ય સમાચાર

બે કલાકનો વિરામ રહેશે. મોરેશિયસ સરકારે જાહેરાત કરી હતી કે હિંદુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને આ બ્રેક આપવામાં આવશે. હિન્દુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી.

आगे पढ़ें

ઉદ્યાગકારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે.

आगे पढ़ें

CM પટેલે 201 નવીન બસોને આપી લીલી ઝંડી

New ST Bus :ગુજરાતના મુસાફરોની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ 201 બસોને સીએમ પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે. આ બસોમા 170 બસ સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ બસનો સમાવેશ થાય છે.

आगे पढ़ें

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GCAS પોર્ટલ લોન્ચ

GCAS Portal Launch : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થયો છે.

आगे पढ़ें

શું છે ‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી, 100 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

Waste to Energy Policy : પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ (Waste to Energy) ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (એમએસડબ્લ્યુ)ના રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતના સંભવિત ઉપયોગને ધ્યાનમાં રાખીને વેસ્ટ ટુ એનર્જી (Waste to Energy) પોલિસીનો અમલ શરૂ કર્યો છે.

आगे पढ़ें

હવે ગુજરાતના 2.18 લાખ શિક્ષકો બચાવશે લોકોનો જીવ

CPR Training : રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને કારણે ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હાર્ટ એટેક જેવા કટોકટીના સમયે લોકોની મદદ માટે સરકારે 2.18 લાખ શિક્ષકોને તૈયાર કર્યાં છે.

आगे पढ़ें

કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું, JN.1નો ખતરો યથાવત

કોરોનાએ ફરી એકવાર લોકોનું ટેન્શન વધાર્યું છે. તેના સબ-વેરિયન્ટ JN.1નો ખતરો દેશમાં રહે છે. અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના JN.1 સબ-વેરિઅન્ટના કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

आगे पढ़ें

દીપડાના વધતા હુમલાને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

आगे पढ़ें

આ નિયમો 1 જાન્યુઆરીથી બદલાશે, 30 ડિસેમ્બર સુધીમાં નોટ કરો

Happy New Year 2024: નવા વર્ષમાં આર્થિક ક્ષેત્રમાં પણ ઘણા ફેરફારો થવાના છે. આવી સ્થિતિમાં, કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે જે 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવા તમારા માટે ફાયદાકારક રહેશે.

आगे पढ़ें

સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોને લઈ મોટા સમાચાર

Competitive Exam : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી નિમયોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.

आगे पढ़ें

હવે ખેતીની જમીનની મિલકતોમાં દસ્તાવેજોની સમાન નોંધણીની વ્યવસ્થા

જેમાં રાજકોટ ઝોનમાં ડી.જે. વસાવા, ગાંધીનગર ઝોનમાં આર.ડી. ભટ્ટ, સુરત ઝોનમાં ડી.એસ. બારડ અને અમદાવાદ ઝોનમાં જે.બી. દેસાઈને એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહેસૂલ વિભાગમાં દસ્તાવેજ નોંધણીમાં આ ફેરફારના પરિણામે અમદાવાદમાં ચાર નવી કચેરીઓ અસ્તિત્વમાં આવશે. જ્યારે સુરતમાં બે ઝોન હતા, એક ઝોન બંધ રહેશે.

आगे पढ़ें

અત્યાર સુધીના મુખ્ય સમાચાર ૨૨ ડિસેમ્બર

જેમાંથી ત્રણ કેરળના, બે કર્ણાટકના અને એક પંજાબના દર્દી હતા. આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ કહ્યું કે કોવિડને કારણે મૃત્યુ મોટાભાગે ગંભીર બીમારીથી પીડિત લોકોમાં થઈ રહ્યા છે. માહિતી અનુસાર, કોવિડ -19 ગંભીર લક્ષણો અથવા મૃત્યુનું કારણ નથી.

आगे पढ़ें

કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ટિપ્સ

Coronavirus Cases in India: કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો બદલ્યા છે. કોરોનાના પ્રકારોને રોકવું આપણા નિયંત્રણમાં નથી પરંતુ આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ. આ માટે અમે તમને ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. ત્રણ વર્ષ સુધી કોરોના સહન કરવા છતાં, હજી સુધી આપણા મગજમાંથી કોરોના ગયો નથી. કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો […]

आगे पढ़ें

જાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર

વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સી થોમસ અને એમ આરીફને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

आगे पढ़ें

સવાર સવારમાં અત્યાર સુધીના મુખ્ય સમાચાર

PM મોદી 17 ડિસેમ્બરે ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બોર્સ’ (SBD)નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.

आगे पढ़ें

14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવનો સીએમ પટેલે કરાવ્યો પ્રારંભ

Conventions India Conclave 2023 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024ના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે આયોજિત 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવ-2023 (Conventions India Conclave 2023)નો પ્રારંભ કરાવ્યો હતો.

आगे पढ़ें

ગરબાને વૈશ્વિક સન્માન મળતાં ગુજરાત સરકારની ભવ્ય ઉજવણી

Garba in UNESCO List: યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

आगे पढ़ें

ગાંધીનગરમાં 7 ડિસેમ્બરે થશે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન

Startup Conclave 2023 : ગુજરાતમાં ગાંધીનગર ખાતે આગમા 7 ડિસેમ્બરે સ્ટાર્ટઅપ કોન્કલેવ (2023 Startup Conclave 2023)નું આયોજન કરવામાં આવશે. 6 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

आगे पढ़ें

ગુજરાત સરકારે આઈટી પોલીસી કરી જાહેર, 1 લાખ નોકરીનું થશે સર્જન

Gujarat Government IT/ITeS Policy 2022-27 : ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 (Gujarat Government IT/ITeS Policy 2022-27) રજૂ કરી છે.

आगे पढ़ें

માવઠામાં પાક નુકસાનીને લઈ આજથી સર્વે શરૂ, આ રીતે ચુકવાશે સહાય

Crop Damage Survey : ગુજરાતમા છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે જાન અને માલની ભારે ખુવારી થઈ છે. ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ના કારણે ખેડુતોના ખરીફ પાકને નુકસાની (Crop Damage) થઈ છે.

आगे पढ़ें

ગુજરાતમાં માવઠાથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

Gujarat : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે (state government) ખેડૂતો અને અસરગ્રસ્તોને થયેલા નુકસાનને (Loss) લઈ સહાય માટે મોટી જાહેરાત કરી છે.

आगे पढ़ें

સીએમ ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પ્રથમ દિવસ

Shivangee R Khabri Media Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G20ના સફળ આયોજનને કારણે ભારત હવે વૈશ્વિક સ્તરે એક વિચારશીલ નેતા તરીકે ઉભરી રહ્યું છે. જેમાં જાપાનમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રાની ખ્યાતિ ફેલાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. જાપાન ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પ્રથમ દિવસ ઘણો મહત્વનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

आगे पढ़ें

‘PM મોદી પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન, બીજેપીએ પલટવાર કર્યો

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi On PM Modi: ટીમ ઈન્ડિયાની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહ્યા હતા. રાજસ્થાનમાં એક રેલી દરમિયાન તેણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર […]

आगे पढ़ें

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મળશે આ લાભ

Gujarat News : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકારે નવા વર્ષે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે, કે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે.

आगे पढ़ें

રાજ્ય સરકારનો માનવતાભર્યો અભિગમ, 71 કેદીઓ જેલમુક્ત કરાયા

કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માનવતાભર્યો અભિગમ દાખવવામાં આવ્યો છે. જેમાં જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ 71 જેટલા કેદીઓને જેલ મુક્ત કર્યા છે. હવે આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે તહેવારો મનાવી શકશે.

आगे पढ़ें

ચાલો, આ દિવાળીએ આપણાં ઘરમાં ઉજાસ પાથરનારના ઘરનો અંધકાર કરીએ દૂર

Narmada : ગ્રામીણ વિસ્તારના નાના કારીગરોને પણ એક ઉત્તમ કક્ષાનું બજાર મળી રહે અને સ્થાનિક હાથ બનાવટની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી છેવાડાના માનવી પણ જાતે બનાવેલી કે હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય બજારભાવ સાથે વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે.

आगे पढ़ें

માત્ર રૂપિયા 5માં મળશે ભરપેટ ભોજન, જાણો કોને મળશે લાભ?

10મી નવેમ્બરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થશે, જેનો દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

आगे पढ़ें

ભારતની UPI સિસ્ટમ વિશ્વને ‘કેશલેસ’ બનાવવા માટે તૈયાર છે.

Shivangee R Khabri Media Gujarat UPI 2016 માં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું અને 7 વર્ષમાં તેણે ડિજિટલ ચૂકવણીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી. Unified Payment Interface: UPI દ્વારા ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનાથી સમગ્ર વિશ્વને વિશ્વાસ થઈ ગયો છે. તેની ઝલક સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં જી-20 દેશોના […]

आगे पढ़ें
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

ઘર બેઠા કરી શકશો ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ‘ઇ-તકેદારી પોર્ટલ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

आगे पढ़ें

Money Tips: मात्र इस एक चीज को लटकाएं घर के बाहर, धन की नहीं होगी कमी

वास्तु शास्त्र में कई चीजों के बारे में डिटेल में बताया गया है. वहीं शुभ और अशुभ चीजों के बारे में बताया गया है कि वो कौन सी चीज है जिसे घर में रखना शुभ होता है

आगे पढ़ें
આ રોજગાર ભરતીમેળામાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. વધુ માહિતી માટે

Jobs in Rajkot: રોજગાર કચેરી દ્વારા રાજકોટમાં યોજાશે ભરતી મેળો, જાણો ક્યારે

આ રોજગાર ભરતીમેળામાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. વધુ માહિતી માટે

आगे पढ़ें

મોદી જી મહેસાણામાં રૂ. 5800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

Shivangee R Khabri Media Guajart વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. PM સોમવારે સવારે 9.30 વાગ્યે અમદાવાદ પહોંચશે અને એરપોર્ટથી જ અંબાજી મંદિર જવા રવાના થશે. તેઓ સવારે 10.30 વાગ્યાની આસપાસ અંબાજી પહોંચશે. માતાના દર્શન કર્યા બાદ તેઓ મહેસાણાના ડભોડા પાસે આશરે રૂ. 5800 કરોડના અનેક વિકાસ કાર્યોના […]

आगे पढ़ें
Rajkot News: આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે "આપકે દ્વાર આયુષ્માન" ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી "આયુષ્માન" એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું 10 લાખ સુધીનું વીમા કવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.

NFSA હેઠળ પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ ઘરે બેઠા મેળવી શકશે “આયુષ્માન કાર્ડ”

Rajkot News: આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે “આપકે દ્વાર આયુષ્માન” ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી “આયુષ્માન” એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું 10 લાખ સુધીનું વીમા કવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.

आगे पढ़ें
રાજ્ય સરકારની અભયમ ટીમ મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર રહે છે, ત્યારે નવરાત્રીના અવસરે પણ કિશોરીઓ, યુવતીઓની સલામતી માટે રાજકોટની અભયમ ટીમ કાર્યરત છે. રાજકોટમાં નવરાત્રીના સમયગાળામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર પાસે પહોંચાડી છે.

કિશોરીને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપતી 181 અભયમ ટીમ રાજકોટ

રાજ્ય સરકારની અભયમ ટીમ મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર રહે છે, ત્યારે નવરાત્રીના અવસરે પણ કિશોરીઓ, યુવતીઓની સલામતી માટે રાજકોટની અભયમ ટીમ કાર્યરત છે. રાજકોટમાં નવરાત્રીના સમયગાળામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર પાસે પહોંચાડી છે.

आगे पढ़ें

રૃપિયાની હેરાફેરી કરવા બદલ ASIના ભાણેજની ધરપકડ

Shivangee R Gujarat Khabrimedia પંકિલ નામનો વેપારી લૂંટમાં સામેલ હતો. તેણે આંગડિયા નામની સ્પેશિયલ ડિલિવરી દ્વારા ઘણા પૈસા મોકલ્યા. એવું જાણવા મળ્યું હતું કે લૂંટમાં સામેલ લોકોમાંથી એકને પોલીસ અધિકારીના ભત્રીજાએ પહોંચાડ્યો હતો. ત્યારબાદ પોલીસે અધિકારીના ઘરેથી આ વ્યક્તિનો પીછો કર્યો. પંકિલની પૂછપરછ દરમિયાન લૂંટમાં સામેલ સાતમા વ્યક્તિ તરીકે અન્ય એક વ્યક્તિનું નામ સામે આવ્યું […]

आगे पढ़ें
બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર સરકાર થઈ મહેરબાન

બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર સરકાર થઈ મહેરબાન

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ બાદ હવે રાજ્ય સરકાર બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર મહેરબાન થઈ છે. દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બોર્ડ અને નિગમના કર્મચારીઓના મોંઘવારી, ઘરભાડું, મેડિકલ સહિતના વિવિધ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

आगे पढ़ें