अयोध्या जाने वाले भक्तों को फ्री में मिलेगा भोजन..ये है पूरी डिटेल

राम मंदिर में रामलला के प्राण प्रतिष्ठा की तैयारियां लगभग लगभग पूरी हो जा रही हैं। रामलला के प्राण प्रतिष्ठा को लेकर लाखों की संख्या में राम भक्त देश-दुनिया के कोने-कोने से अयोध्या पहुंच रहे हैं।

Continue Reading

અનુષ્ઠાનનો બીજો દિવસ: બપોરે 1.20 વાગ્યા પછી થશે પ્રારંભ

Ramlala Pran Pratishtha: ધાર્મિક વિધિનો બીજો દિવસ છે. આજે આપણે રામલલા મંદિરની મુલાકાત લઈશું. આ પ્રક્રિયા બપોરે 1.20 વાગ્યા પછી શરૂ થશે. Ram Mandir Pran Pratishtha: ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની વિધિનો આજે બીજો દિવસ છે. આજે 17 જાન્યુઆરી બુધવારે બપોરે 1:20 કલાકે જલયાત્રા, તીર્થ પૂજા, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજા, વર્ધિની પૂજા, કલશયાત્રા અને […]

Continue Reading

यहाँ बनेगा देश का पहला अनोखा सात सितारा होटल,सिर्फ़ शाकाहारी खाना मिलेगा

अयोध्या राम मंदिर ( Ayodhya Ram Mandir) में रामलला की प्राण प्रतिष्ठा के लिए तैयारियां पूरी हो चुकी हैं। वहीं,मंगलवार यानी कि आज के दिन प्राण प्रतिष्ठा के लिए पूजा अर्चना शुरू हो जाएगी।

Continue Reading

अयोध्या: जानिए कब गर्भ गृह में प्रवेश करेंगे श्रीरामलला..ये है महत्वपूर्ण जानकारी

अयोध्या..22 जनवरी को अयोध्या धाम में अपने नव्य भव्य मंदिर में श्रीरामलला की प्राण प्रतिष्ठा का कार्यक्रम और पूजन विधि 16 जनवरी से शुरू हो जाएगी, जबकि जिस प्रतिमा की प्राण प्रतिष्ठा की जानी है

Continue Reading
અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે રામ મંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે?

Ayodhya Ram Mandir: સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે અયોધ્યાનું રામ મંદિર, જાણો તારીખ

અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે રામ મંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે?

Continue Reading