ભારતની શાંતિ ભંગ કરનારને છોડીશુ નહિ : રાજનાથ સિંહ

Rajnath Singh : રક્ષામંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટવ્યુમાં કહ્યું, કે જો કોઈ આતંકવાદી દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું.

आगे पढ़ें