દુનિયા ભારતને ઓળખી રહી છે, આપણને ગર્વ હોવો જોઈએ…

‘આખી દુનિયા ભારતને ઓળખી રહી છે. જ્યારે પણ આપણે દેશની બહાર જઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત કેટલી મજબૂત અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે… અને આ બધું તથ્યો અને આંકડાઓ પર આધારિત છે.

आगे पढ़ें

પૂજા કરવાનું ટાળો… સુપ્રીમ કોર્ટના જજે કોને અને શા માટે કહ્યું?

Supreme Court News: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ પૂછ્યું, ‘અમે જામીન આપવાથી શા માટે ડરીએ?’ તેમણે કહ્યું કે, જો ટ્રાયલના અંત પહેલા 9-10 વર્ષ જેલમાં વિતાવ્યા પછી પણ જજ (આરોપીની) જામીન અરજી પર વિચારણા ન કરે તો આપણે હાલની સિસ્ટમ વિશે વિચારવું જોઈએ.

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટના (Supreme Court Of India) મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી.વાય. ચંદ્રચૂડે (CJI DY Chandrachud) રાજકોટ ખાતે રૂ. 110 કરોડના

Rajkot: 110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા CJI ડી.વાય. ચંદ્રચૂડ

સુપ્રીમ કોર્ટના (Supreme Court Of India) મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી.વાય. ચંદ્રચૂડે (CJI DY Chandrachud) રાજકોટ ખાતે રૂ. 110 કરોડના

आगे पढ़ें
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ, હાઈકોર્ટના જસ્ટિસ તેમજ અન્ય મહાનુભાવોના આગમનથી લઈને મુખ્ય કાર્યક્રમ તેમજ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના રાજકોટના કાર્યક્રમના આયોજન અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય મિટિંગ

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ, હાઈકોર્ટના જસ્ટિસ તેમજ અન્ય મહાનુભાવોના આગમનથી લઈને મુખ્ય કાર્યક્રમ તેમજ

आगे पढ़ें
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના પ્રયાસોથી ન્યાયમાં ઝડપ આવી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court Of India) વર્ષ 2023માં પચાસ હજારથી વધુ કેસોનો નિકાલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની વધી ગતિ, આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં 52191 કેસોનો થયો નિકાલ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના પ્રયાસોથી ન્યાયમાં ઝડપ આવી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court Of India) વર્ષ 2023માં પચાસ હજારથી વધુ કેસોનો નિકાલ કર્યો છે.

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત ભાજપના તમામ નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના નેતાઓએ કહ્યું છે કે રાજ્ય માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે

Article 370: કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાની વધી ખુશી, ગણાવ્યાં અનેક ફાયદા

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત ભાજપના તમામ નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના નેતાઓએ કહ્યું છે કે રાજ્ય માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટની (Supreme Court Of India) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 ડિસેમ્બર (સોમવાર) યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે.

Article 370: સુપ્રીમ કોર્ટ કલમ 370 પર આપશે પોતાનો ચુકાદો , સોમવારે લેવામાં આવશે પડકારતી અરજીઓ પર નિર્ણય

સુપ્રીમ કોર્ટની (Supreme Court Of India) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 ડિસેમ્બર (સોમવાર) યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે.

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

સુપ્રીમનો સરકારને સવાલ: આસામમાં 1966 અને 1971 વચ્ચે કેટલા બાંગ્લાદેશીઓને આપવામાં આવી નાગરિકતા?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)ના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) રવિવારે બંધારણ દિવસ (National Constitution Day 2023)

કોર્ટ આવવામાં ન ડરો, ન તો તેને છેલ્લો ઉપાય સમજો: ચીફ જસ્ટિસ ચંદ્રચુડ

સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)ના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) રવિવારે બંધારણ દિવસ (National Constitution Day 2023)

आगे पढ़ें
New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી

New Delhi: ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) મોટું પગલું ભર્યું છે. કોર્ટે સાંસદ/ધારાસભ્ય (MPs/MLAs) સામેના ફોજદારી કેસો (Criminal cases) અંગે માર્ગદર્શિકા જારી કરી છે. અને હાઈકોર્ટને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે.

आगे पढ़ें