રાજકોટ એરપોર્ટથી સમર શેડયુલમાં 12 ફલાઇટ ઉડશે

આ ઉપરાંત હાલ ઈન્દોરની ફ્લાઈટ પણ ઉડાન ભરે છે. ૩૧ માર્ચથી ઉદયપુર અને ઇન્દોર એમ બંને ફ્લાઈટ બંધ થઈ જશે. જોકે, તેની સામે નવી અમદાવાદની ફ્લાઈટનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને થવાનો છે. જે પરથી કહી શકાય કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટથી ૩૧ માર્ચથી ૧૨ ફ્લાઈટ ઉડાન ભરશે.

Continue Reading

1 अप्रैल से टोल टैक्स में बड़ा बदलाव..सीधा आपकी जेब पर असर

टोल टैक्स से जुड़ी बड़ी और जरूरी खबर सामने आ रही है। आपको बता दें कि 1 अप्रैल से टोल टैक्स में बड़ा बदलाव होने जा रहा है। 1 अप्रैल से शुरू हो रहे नए फाइनेंशियर से टोल के चार्जेस बढ़ जाएंगे।

Continue Reading

બે હાથ જોડી માફી માગું છું, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું: રૂપાલાએ ફરી માફી માગી

મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યાર સુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી

Continue Reading

Whatsapp का इस्तेमाल करने वालों को अब चुकाने होंगे पैसे!

आज के समय में शायद ही ऐसा कोई हो जो Whatsapp का इस्तेमाल न करता हो। सभी के फोन में Whatsapp जरूर होता है। लोग वॉट्सऐप का प्रयोग मैसेज भेजने से लेकर वॉइस कॉलिंग, वीडियो कॉलिंग, डॉक्यूमेंट शेयरिंग जैसे कामों के लिए भी करते हैं।

Continue Reading

30 માર્ચનો ઇતિહાસ History of 30th March

1856 માં આ દિવસે, પેરિસની સંધિ સાથે ક્રિમીયન યુદ્ધનો અંત આવ્યો. 1842માં 30 માર્ચે ઈથરનો પ્રથમ વખત એનેસ્થેટિક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Continue Reading