રાજકોટ એરપોર્ટથી સમર શેડયુલમાં 12 ફલાઇટ ઉડશે
આ ઉપરાંત હાલ ઈન્દોરની ફ્લાઈટ પણ ઉડાન ભરે છે. ૩૧ માર્ચથી ઉદયપુર અને ઇન્દોર એમ બંને ફ્લાઈટ બંધ થઈ જશે. જોકે, તેની સામે નવી અમદાવાદની ફ્લાઈટનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને થવાનો છે. જે પરથી કહી શકાય કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટથી ૩૧ માર્ચથી ૧૨ ફ્લાઈટ ઉડાન ભરશે.
Continue Reading