છેલાજી રે… મારી હાટું રાજકોટી પટોળા સોંઘા લાવજો

Rajkoti Patola : છેલાજી રે… મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, આ ગીત લગભગ દરેક ગુજરાતીના મોઢે વસેલું છે. પાટણના પટોળા તેની કારીગરાઈ માટે માત્ર ગુજરાત જ નહિ પરંતું દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. લોકો હજારો લાખો રૂપિયા ખર્ચીને પણ પટોળાની ખરીદી કરવા આવે છે. ત્યારે સમય અને પરિસ્થિતિ બદલાઈ છે. સરકારની ‘વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત રાજકોટના પટોળાને (Rajkoti Patola) પણ જી.આઈ.ડી.સી. ટેગ પ્રાપ્ત થતાં રાજકોટી ‘સિંગલ ઈકત વણાટ’ને વિશેષ દરજ્જો મળ્યો છે.

Continue Reading
રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.

Gondal: લો બોલો, રાજાશાહી સમયના પુલના સમારકામ માટે આ નગરપાલિકા પાસે પૈસા નથી

રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.

Continue Reading
આ આયુષ મેળામાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાશે. જેમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચામડીના, મહિલાઓના, સાંધાના, આંખ, કાન, નાક, જીવનશૈલી જન્ય ડાયાબીટીસ, થાઈરોઈડ, સ્થુળતા, બ્લડ પ્રેશર સહિતના રોગોની સારવાર કરાશે

Rajkot: રાજકોટમાં યોજાશે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પ, જાણો સ્થળ અને સમય

આ આયુષ મેળામાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાશે. જેમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચામડીના, મહિલાઓના, સાંધાના, આંખ, કાન, નાક, જીવનશૈલી જન્ય ડાયાબીટીસ, થાઈરોઈડ, સ્થુળતા, બ્લડ પ્રેશર સહિતના રોગોની સારવાર કરાશે

Continue Reading
સહાયતા કેન્દ્રના સંકલનથી આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવાયો હતો. 181 ટીમને એક વ્યક્તિએ ફોનમાં જણાવેલ કે એક મહિલા રડતા રડતા રેલવેના પાટા પર આત્મહત્યા કરવા જાય છે, આટલું જ સાંભળતા 181 ટીમ

Rajkot: આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો જીવ બચાવતી 181 અભયમ ટીમ

સહાયતા કેન્દ્રના સંકલનથી આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવાયો હતો. 181 ટીમને એક વ્યક્તિએ ફોનમાં જણાવેલ કે એક મહિલા રડતા રડતા રેલવેના પાટા પર આત્મહત્યા કરવા જાય છે, આટલું જ સાંભળતા 181 ટીમ

Continue Reading
Navratri Mahotsav 2023: ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે.

Gondal: શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાય બાય નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન

Navratri Mahotsav 2023: ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે.

Continue Reading