Rajkot : આ ગામ બન્યું રાજ્યનું પ્રથમ ‘દીકરી ગામ’

Rajkot News : રાજકોટનું એક નાનકડું ગામ રાજ્યનું પ્રથમ ‘દીકરી ગામ’ તરીકે જાહેર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણને લઈ દીકરીઓના હિતમાં આગવા પગલા લઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા ‘દીકરી ગામ’ પાયલોટ પ્રોજેક્ટનો પાટીદડ ગામથી પ્રારંભ થઈ રહ્યો છે. યોજના અતંર્ગત હવેથી ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.

Continue Reading
રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે "ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ

Rajkot News: રાજકોટમાં આ તારીખે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ

Continue Reading
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી.ભારતી દ્વારા ત્રણ જિલ્લાની મતદાર સંક્ષિપ્ત સુધારણા યાદીની સમિક્ષા કરવામાં આવી હતી. તેમજ 18 વર્ષથી ઉપરના યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવા કોલેજોમાં ખાસ કેમ્પ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ રાજકોટમાં યોજી બેઠક, આપી આ સૂચના

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી.ભારતી દ્વારા ત્રણ જિલ્લાની મતદાર સંક્ષિપ્ત સુધારણા યાદીની સમિક્ષા કરવામાં આવી હતી. તેમજ 18 વર્ષથી ઉપરના યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવા કોલેજોમાં ખાસ કેમ્પ

Continue Reading

જાણો લક્ષ્મીજી ની બેન અલક્ષ્મી કોણ હતી?

Shivangee R Khabri Media Gujarat જાણો લક્ષ્મી અને અલક્ષ્મી વચ્ચેનો તફાવત! તેને ‘દુર્ભાગ્યની દેવી’ કેમ કહેવામાં આવે છે?ધાર્મિક ગ્રંથોમાં દેવી લક્ષ્મીની મહાનતાની ઘણી વાર્તાઓ વર્ણવવામાં આવી છે. લોકો તેમની ક્ષમતા મુજબ ભક્તિ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને યજ્ઞો કરે છે જેથી તેઓ તેમને પ્રસન્ન કરી શકે અને તેમના ભૌતિક જીવનને ખુશ કરી શકે. […]

Continue Reading
દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

Rajkot: રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, પોલીસ કમિશ્નરનો આદેશ

દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

Continue Reading