ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને 'મા' સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

Agriculture News: પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક રળીને કૃષિકારો માટે પ્રેરણારૂપ બનતા રાજકોટના ખેડૂત

ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને ‘મા’ સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

आगे पढ़ें
જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, 20 વીઘા પોતાની અને 30 વીઘા સાખે રાખી કુલ 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા

Junagadh: આ ખેડૂત મેળવે છે 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી વીધે 50 હજારની કમાણી

જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, 20 વીઘા પોતાની અને 30 વીઘા સાખે રાખી કુલ 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા

आगे पढ़ें
પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભુજ હાટ

Bhuj: અમૃત આહાર મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મેળવી બે લાખની વધુની આવક

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભુજ હાટ

आगे पढ़ें

ધરતીપુત્ર : રાજકોટના પ્રગતિશિલ ખેડૂતની કમાલ, તરબૂચની ખેતીમાં લાખોનો ઉતારો

Organic farming : ભરશિયાળે તરબૂચ (Watermelon) ખેતી કરી જસદણના શિવરાજપુર તાલુકાના પ્રગતિશિલ ખેડૂતે અનોખી સિદ્ધિ મેળવી છે. એટલું નહી પ્રાકૃતિક ખેતી (Organic farming) દ્વારા ખેડૂત જયંતીભાઈ ઝાપડિયાએ તરબૂચ (Watermelon) આ પાકમાં મબલક ઉત્પાદન પ્રાપ્ત કર્યું છે.

आगे पढ़ें

પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રગતિશીલ ખેડૂતે મેળવ્યો જબરો નફો

ગુજરાત સરકાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતો જાગૃત થાય અને તે દિશામાં આગળ વધે તે માટે સતત કામગીરી કરાઇ રહી છે. ત્યારે કચ્છના મુંદરા તાલુકાના ભોરારાના જીવરાજભાઇ ગઢવી સરકારના માર્ગદર્શન તથા પ્રોત્સાહનથી પ્રેરિત થઇને પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાની 6 એકરમાં જમીનમાં બાગાયતી પાક અને શાકભાજીની ખેતી કરીને તગડો નફો મેળવી રહ્યા છે.

आगे पढ़ें

ધરતીપુત્ર : જાણો કુદરતી ખેતી વિશે ખેડૂતનું મંતવ્ય, ફાયદામાં રહેશો

આજના સમયમાં કુદરતી ખેતી અને સજીવ ખેતીની ખૂબ જ જરૂર છે. કારણ કે જમીન પર રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો સતત ઉપયોગ, દર વર્ષે જમીનને ફેરવવાથી જમીનની ફળદ્રુપતા સંપૂર્ણપણે નાશ પામે છે. ખેતરોમાં વપરાતા રાસાયણિક જંતુનાશકોને કારણે ખેતીમાં ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. જમીનના કુદરતી સ્વરૂપમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે.

आगे पढ़ें

ધરતીપુત્ર : ઓર્ગેનિક ખેતીથી જામનગરના ખેડૂત કરે છે મબલખ કમાણી

ગુલાબ એ ફૂલોનો રાજા કહેવાય છે. ગુલાબની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ગુલાબમાં સફેદ, પીળા, ગુલાબી અને લાલ રંગોમાં જોવા મળે છે. ગુલાબની ખેતી મોટાભાગે એશિયા ખંડમાં કરવામાં આવે છે.

आगे पढ़ें