શું ખરેખર વાસુકી નાગ હતો? કચ્છમાંથી વૈજ્ઞાનિકોને મળ્યા જીવાશ્મી

Vasuki Indicus : ગુજરાતમાં વાસુકી નાગના જીવાશ્મી મળ્યા છે. તે આશરે 4.70 કરોડ વર્ષ જુના છે. આ વિશાળકાય સાંપ ટી.રેક્સ ડાયનોસોર કરતા પણ મોટો હતો. તેની ઓછામાં ઓછી લંબાઈ 49 ફુટ હતી.

आगे पढ़ें

ભરબપોરે કચ્છની ધરા ધ્રૂજી, 4ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડ્યા

આ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. ભુજ અને ગાંધીધામમાં પણ લોકોએ આ ભૂંકપનો આંચકો

आगे पढ़ें

કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન

Kharek GI Tag : ગુજરાતમાં ફળ, ફૂલ, શાકભાજી, ધાન્ય સહિત વિવિધ ખેતપેદાશો થાય છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને ખેત સંશોધન પ્રવૃતિઓના કારણે ખેતપેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થયો છે.

आगे पढ़ें
ગુજરાત સરકાર દ્વારા 3થી 6 વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળ વાટિકા અને પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી ડીસેમ્બર 2021માં આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પા પા પગલીની શરૂઆત કરવામાં આવી હતી.

Kutch: કચ્છમાં 1863 આંગણવાડી કાર્યકરોને અપાઈ TLMની તાલીમ

ગુજરાત સરકાર દ્વારા 3થી 6 વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળ વાટિકા અને પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી ડીસેમ્બર 2021માં આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પા પા પગલીની શરૂઆત કરવામાં આવી હતી.

आगे पढ़ें
કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અને લેડી ગવર્નર દર્શના દેવીએ કચ્છના ખાવડાથી ધોળાવીરાને જોડતા

Kutch: રણ સોંસરવા નીકળેલા રોડની મનમોહક સુંદરતા માણીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રોમાંચિત થયા

કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અને લેડી ગવર્નર દર્શના દેવીએ કચ્છના ખાવડાથી ધોળાવીરાને જોડતા

आगे पढ़ें
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ 'રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર'ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

Kutch: સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો બન્યો સહભાગી

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

आगे पढ़ें
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તા.15મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.

Kutch: માખેલ તથા કુરન ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.

आगे पढ़ें

કચ્છ રણોત્સવમાં ઊભું કરાયું વધુ એક આકર્ષણ

Kutch Rann Utsav 2024 : “કચ્છ નહિ દેખા તો કુચ્છ નહિ દેખા” કેમ્પઈન અંતર્ગત કચ્છને દેશ વિદેશમાં નામના મળી છે. કચ્છમાં આયોજિત રણોત્સવ (Rann Utsav) ની મજા માણવા વિદેશી ટુરિસ્ટોનો પણ જમાવડો રહે છે. ત્યારે હવે કચ્છ રણોત્સવમાં વધુ એક આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે.

आगे पढ़ें
પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Kutch: ભુજમાં આજથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો થયો શુભારંભ

પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

आगे पढ़ें
ભુજમાં યોજાનાર આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવશે. વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિર્દર્શન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વીડિયો તથા પુસ્તકોના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Kutch: ભુજમાં જિલ્લાકક્ષાનો યોજાશે આયુષ મેળો, જાણો ક્યારે

ભુજમાં યોજાનાર આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવશે. વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિર્દર્શન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વીડિયો તથા પુસ્તકોના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

आगे पढ़ें