Junagadh: ગિરનાર પરિક્રમામાં આવતા ભાવિકો માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી CPRની તાલીમ
અન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને ઈમરજન્સીમાં જીવ બચાવવામાં મદદરૂપ થતી CPRની તાલીમ અપાઈ
Continue Readingઅન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને ઈમરજન્સીમાં જીવ બચાવવામાં મદદરૂપ થતી CPRની તાલીમ અપાઈ
Continue ReadingSmart Meters in Junagadh : જુનાગઢમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર (Smart pre-paid meter) લગાવવા માટે પીજીવીસીએલ (PGVCL) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી વિજ ગ્રાહકો પોતાની જરુરીયાત મુજબ રીચાર્જ કરી શકશે.
Continue Readingગિરનાર લીલી પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી DG સેટ દ્વારા વીજળી પૂરી પડાશે. પરિક્રમા રૂટ અને ભવનાથ વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે PGVCLની ટીમોને ફરજ સોંપાઈ
Continue Readingગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ (Sadhu Saints) ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ (Devotees)ને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ-11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ
Continue ReadingJunagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
Continue Reading