રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. 28/11/2023 થી તા. 07/12/2023 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો.

મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટીની 61 બહેનોએ સાહસિક ખડક ચઢાણની શિબિર કરી પૂર્ણ

રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. 28/11/2023 થી તા. 07/12/2023 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો.

Continue Reading

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ ખાસ આયોજન

Junagadh : અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Climbing and Descent Competition) 2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Aarohan Avarahon) 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Continue Reading
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે જૂનાગઢ (Junagadh)માં ભવનાથ (Bhavnath) સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે જૂનાગઢના

Junagadh: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જૂનાગઢમાં દિવ્યકાન્ત નાણાવટી: ‘ભુલાય તે પહેલા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે જૂનાગઢ (Junagadh)માં ભવનાથ (Bhavnath) સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે જૂનાગઢના

Continue Reading
જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્રારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી તા. 1લી ડિસેમ્બરના રોજ દરેક સમુદાય એચ.આઈ.વી/એઇડ્સ નાબુદી માટે નેતૃત્વ લેની થીમ સાથે કરાશે. જેમાં જન-જાગૃતિ સાથે રેલી, HIV અવેરનેશ સાથે તપાસ કેમ્પ, શાળા-કોલેજમાં વિધાર્થીઓ સાથે રેલી સહિતના કાર્યક્રમો યોજાશે.

Junagadh: આરોગ્ય વિભાગ કરશે World AIDS Dayની ઉજવણી, જાણો શું છે HIV?

જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્રારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી તા. 1લી ડિસેમ્બરના રોજ દરેક સમુદાય એચ.આઈ.વી/એઇડ્સ નાબુદી માટે નેતૃત્વ લેની થીમ સાથે કરાશે. જેમાં જન-જાગૃતિ સાથે રેલી, HIV અવેરનેશ સાથે તપાસ કેમ્પ, શાળા-કોલેજમાં વિધાર્થીઓ સાથે રેલી સહિતના કાર્યક્રમો યોજાશે.

Continue Reading

Junagadh : ભારે પવન સાથે વરસાદે પરિક્રમાર્થીઓની પરીક્ષા કરી

Junagadh Parikrama : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું (Mavthu) થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

Continue Reading