તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.

Telangana: અમિત શાહે પછાત વર્ગના CMનું વચન કર્યું રિપીટ

તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.

Continue Reading
પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન અંગે પણ ચૂંટણી પંચને ફરિયાદ

રાહુલ ગાંધીની PM Modi પર અમર્યાદિત ટિપ્પણીને લઈને BJPએ કરી ચૂંટણી પંચને ફરિયાદ

પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન અંગે પણ ચૂંટણી પંચને ફરિયાદ

Continue Reading
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.

Rajasthan: ”BJPની સરકાર બનશે તો અમે પેપર લીક અને કૌભાંડોની તપાસ માટે SITની રચના કરીશું” – જે.પી. નડ્ડા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.

Continue Reading
છત્તીસગઢમાં ચૂંટણીના સમીકરણને ઉકેલવા માટે, ભાજપઅને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પછી પણ નવી જાહેરાત કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે રાજ્યના વધારાના કર્મચારીઓને કેન્દ્ર સરકારની સમકક્ષ પગાર અને ભથ્થાં આપવાની અને પંચાયતના કર્મચારીઓને નિયમિત કરવાની જાહેરાત કરી છે.

Chhattisgarh Elections: ભાજપ આપશે કેન્દ્ર સમકક્ષ પગાર તો કોંગ્રેસ આપશે મહિલાઓને મહિને 15 હજાર

છત્તીસગઢમાં ચૂંટણીના સમીકરણને ઉકેલવા માટે, ભાજપઅને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પછી પણ નવી જાહેરાત કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે રાજ્યના વધારાના કર્મચારીઓને કેન્દ્ર સરકારની સમકક્ષ પગાર અને ભથ્થાં આપવાની અને પંચાયતના કર્મચારીઓને નિયમિત કરવાની જાહેરાત કરી છે.

Continue Reading
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

ગરીબોને મળશે પાંચ વર્ષ સુધી મફત રાશન, વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

Continue Reading