Gir Somnath : જેના માટે બસની સીટ રોકી, તે બસ ચૂકી ગયા : પાટિલ

Gir Somnath : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે પહોંચ્યા હતાં. લોકાર્પણ દરમિયાન સી.આર. પાટિલ દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હોસ્પિટલના લોકાર્પણ સમયે સી.આર. પાટિલે અમરીશ ડેર માટે નિવેદન આપતા કહ્યું, કે તેમને હું હાથ પકડીને લાવવાનું છું.

Continue Reading

MP Election 2023 : અમિત શાહે કમલનાથને લીધા આડે હાથ

MP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?

Continue Reading
તેલંગાણા વિધાનસભામાં, BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ અને કોંગ્રેસ નેતા ચલમાલા કૃષ્ણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. બુધવારે દિલ્હીમાં

Telangana: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં શાસક BRSના MLA રાઠોડ બાપુ રાવ ભાજપમાં જોડાયા

તેલંગાણા વિધાનસભામાં, BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ અને કોંગ્રેસ નેતા ચલમાલા કૃષ્ણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. બુધવારે દિલ્હીમાં

Continue Reading
તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઓબીસી કેટેગરીના હશે: અમિત શાહ

તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

Continue Reading