લિકર સ્કેમમાં કેજરીવાલની ધરપકડની આશંકા, જાણો શું છે મુખ્યમંત્રીની ધરપકડના નિયમો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન મોકલ્યું છે. તેઓને આ સમન્સ કથિત લિકર સ્કેમ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલે મોકલવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે મુખ્યમંત્રીની ધરપકડ માટે શું નિયમો છે?
Continue Reading