રામલીલા મેદાનમાં વિપક્ષ ગઠબંધનની મહારેલી, જાણો કોણે શું કહ્યું?

INDIA Rally: વિપક્ષની લોકતંત્ર બચાઓ રેલીને કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ સંબોધિત કરી હતી.

आगे पढ़ें

જેલમાંથી કેજરીવાલે દેશવાસીઓને આપી 6 ગેરંટી

I.N.D.I.A Rally In Delhi: દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોદમાં INDIA ગઠબંધની રેલી યોજાઈ છે. તેમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતાએ સંબોધન કર્યું છે.

आगे पढ़ें

કેજરીવાલની ધરપકડ મામલે INDIA ગઠબંધન એકજુટ, 31 માર્ચે મહારેલી

INDIA Press conference : આગામી લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

आगे पढ़ें

લિકર સ્કેમમાં કેજરીવાલની ધરપકડની આશંકા, જાણો શું છે મુખ્યમંત્રીની ધરપકડના નિયમો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન મોકલ્યું છે. તેઓને આ સમન્સ કથિત લિકર સ્કેમ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલે મોકલવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે મુખ્યમંત્રીની ધરપકડ માટે શું નિયમો છે?

आगे पढ़ें