કોંગ્રેસને અલવિદા કહીને મિલિંદ દેવરા રવિવારે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદે મિલિંદ દેવરાને શિવસેનાનું

શિવસેનામાં સામેલ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા, એકનાથ શિંદેએ અપાવી પાર્ટીની સદસ્યતા

ખબરી ગુજરાત રાજકારણ

Maharashtra: કોંગ્રેસને અલવિદા કહીને મિલિંદ દેવરા રવિવારે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદે મિલિંદ દેવરાને શિવસેનાનું સભ્યપદ આપ્યું. આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું કે આજે તમારા (મિલિંદ દેવરા) મનમાં જે લાગણીઓ છે તે જ લાગણીઓ દોઢ વર્ષ પહેલા મારા મનમાં હતી. જ્યારે નિર્ણય લેવો પડે ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોંગ્રેસને અલવિદા કહીને મિલિંદ દેવરા રવિવારે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદે મિલિંદ દેવરાને શિવસેનાનું સભ્યપદ આપ્યું. આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું કે આજે તમારા (મિલિંદ દેવરા) મનમાં જે લાગણીઓ છે, તે જ લાગણીઓ દોઢ વર્ષ પહેલા મારા મનમાં હતી. જ્યારે નિર્ણય લેવો પડે ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.