કેવી રીતે મળ્યા જલિયાણ ને પોતાના ગુરુ?

Shivangee R Khabri Media Gujarat કેવી રીતે મળ્યા જલિયાણ ને ગુરુ???? એક વાર સાંજે માતા વીરબાઈ એ જલિયાણ ને પૂછ્યું કે”માણસ ને જીવન માં ગુરુ ની જરૂર પડે?” જવાબ આપતા જલિયાણ એ કીધું કે જો રામ ને ગુરુ વસિષ્ઠ,કૃષ્ણ ને સંદીપની મુનિ જેવા ગુરુ ની જરૂર પડે તો આપણે તો કાચી માટી ના ગાળા છીએ […]

Continue Reading

જ્યાં અન્નના ટુકડાં ત્યાં હરિ ઢુકડા – જય જલિયાણ

Shivangee R Khabri Media Gujarat જલારામબાપા ના દીકરી જમના માઁ ના લગ્ન કોટડાપીઠા જસુ માઁ ના દીકરા સાથે થયા હતા. એ સમયે જસુ માઁ એ જમના માઁ ને કહ્યું વીરપુર માં જલારામજી અન્નક્ષેત્ર ચલાવે છે. એમને ઠાકર ના આશીર્વાદ પ્રાપ્ત છે. દીકરી તું તારા પિતા ને જઈને કહે કે આપણે અહીંયા પણ અન્નક્ષેત્ર શરૂ કરવાની […]

Continue Reading

આજનું રાશિ ફળ કેવો રહેશે આપનો દિવસ

Shivangee R Khabri Media Gujarat કેવું રહેશે તમારું આજનો રાશિફળ? કઈ રાશિના લોકોએ આજે ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો. મેષઃ- […]

Continue Reading

Tulsi Vivah : જાણો, ક્યારે છે તુલસી વિવાહનું શુભ મુહૂર્ત અને શું છે મહત્વ

Tulsi Vivah : હિન્દુ પંચાંગ અનુસાર, તુલસી વિવાહ હંમેશા દેવઉઠી અગિયારસના દિવસે આવે છે. આ દિવસે માં તુલસી અને શાલિગ્રામ ભગવાનના વિવાહ કરવામાં આવે છે.

Continue Reading

16 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ

RashiFal 16 November 2023 : આજે તમારુ રાશિફળ(RashiFal) કેવું હશે. કઈ રાશિના જાતકોએ આજના દિવસે સાવધાની રાખવાની જરૂર છે અને કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય કિરણ જોશી પાસેથી જાણો રાશિ અનુસાર આજે આપનો દિવસ કેવો રહેશે.

Continue Reading