વડતાલ માં વાહ વાહ!

Shivangee R Khabri Media તારીખઃ15-11-2023 સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ, ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત […]

Continue Reading

આ શહેરમાં ગધેડાને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે

Shivangee R Khabri Media Gujarat રાજસ્થાનના આ શહેરમાં ગધેડાને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે, જ્યાં થીકરા તહેવાર ઉજવવામાં આવે છે, ખેડૂતો તેમના સાધન તરીકે બળદની પૂજા કરે છે. જ્યારે આધુનિક યુગમાં ખેડૂતો અને વેપારીઓ તેમના વાહનો જેવા કે કાર, ટ્રક અને ટ્રેક્ટર સહિત વિવિધ સાધનોની પૂજા કરે છે. વાસ્તવમાં, રાજસ્થાન રાજ્ય તેના […]

Continue Reading

જલારામ બાપા અડીખમ હતા અને રહેશે

Shivangee R Khabri Media Guajarti જલારામ બાપા કેટલા ઉદાર હતાજ્યારે પણ કોઈ સંત મહાત્મા જલારામના આંગણે આવે છે અને કહે છે, “હે, જલારામ, મેં સાંભળ્યું છે કેજલારામ બાપા જયારે આંગણે આવ્યા હોય તેને ભૂખ્યા જવા દેતા નથી..”અને એ પરિસ્થિતિ વિશે જરા વિચારો, કે એક સાધુ મહાત્મા આંગણામાં આવે છે અને કહે છે, મારે જમવું નથી.. […]

Continue Reading

RashiFal 14 November 2023 : જાણો કેવો રહેશે આપનો દિવસ

RashiFal 14 November 2023 : આજે તમારુ રાશિફળ કેવું હશે. કઈ રાશિના જાતકોએ આજના દિવસે સાવધાની રાખવાની જરૂર છે અને કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય કિરણ જોશી પાસેથી જાણો રાશિ અનુસાર આજે આપનો દિવસ કેવો રહેશે.

Continue Reading

આ તો ૩૨ લખનો છે ૩૨ લક્ષણો ક્યા ક્યા છે?

Shivange R Khabri Media Gujarat જ્યારે પણ માનવીય લક્ષણો-ગુણોની વાત આવે ત્યારે ઘણી વખત પુરુષનાં ‘બત્રીસ લક્ષણો’નો ઉલ્લેખ હોય છે, પણ ક્યાંયે એની યાદી જાણવા-વાંચવામાં આવી નહોતી. આજે અચાનક જ આપણા સંસ્કૃતિનાં અમૂલ્ય વારસામાંથી ‘બોધક કથાઓ’નાં પુરાતન પુસ્તક વાંચી અને ૩૨ લક્ષણો વિષે જાણ થઇ તો મને થયું કે તમને પણ જણાવુ. તો થઇ જાઓ […]

Continue Reading