દિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

દિવાળીની ભેટમાં આ કંપનીએ કર્મચારીઓને આપી SUV, પટાવાળાને પણ આપી કાર

દિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

Continue Reading

Israel-Hamas War: યુદ્ધને લઈ પ્રિયંકા ગાંધી ભડકી, કહ્યું…

Israel-Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ છે. ત્યારે દુનિયાના અનેક દેશો યુદ્ધ વિરામની તરફેણમાં છે. બંને બાજુથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે ભારતમાં પણ આ યુદ્ધ પર વિરામ લાગે તેને લઈ માંગ ઉઠી છે. કોંગેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઘણીવાર ઇઝરાયલ અને હમાસ યુદ્ધને લઈ નિવેદન આપ્યું છે. ત્યારે વધુ એક વાર ટ્વિટર પર નિવેદન આપતા લખ્યું છે, કે “આશરે 10 હજાર લોકો, જેમાં 5 હજારથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. તેમનો નરસંહાર કરવામાં આવ્યો છે.”

Continue Reading

નિષ્ણાતોએ ચેતવણી આપી આ 4 વાયરસ 2050 સુધીમાં તબાહી મચાવી દેશે

Shivangee R Khabri Media Gujarat એક રિપોર્ટ અનુસાર, 1963 થી 2019 સુધી, વિશ્વમાં ઇબોલા અને મારબર્ગ વાયરસના 17 હજારથી વધુ પીડિતોના મોત થયા છે. પરંતુ 2050 સુધીમાં તેમની સંખ્યા 12 ગણી વધી જશે. માણસે કુદરત સાથે ઘણું રમ્યું છે. પોતાના લોભને લીધે, તેઓએ એવી વસ્તુઓ બનાવી, જેના પરિણામો આજે મનુષ્ય પોતે ભોગવી રહ્યા છે. ભગવાને […]

Continue Reading

MP Election 2023 : અમિત શાહે કમલનાથને લીધા આડે હાથ

MP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?

Continue Reading

Delhi Pollution : વાયુ પ્રદુષણે તોડ્યાં તમામ રેકોર્ડ

Delhi Pollution : દિલ્હીમાં હવાના પ્રદુષણની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. શુક્રવારે દિલ્હીનો AQI 460 પહોંચી ગયો હતો. જેને લીધે દિલ્હી જાણે ગેસની ચેમ્બરમાં ફેરવાય ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વાયુ પ્રદુષણે દિલ્હીમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે.

Continue Reading