ઉત્તરાખંડમાં ભયંકર દુર્ઘટના, 8 લોકોના મોત

Uttarakhand Accident : ઉત્તરાખંડના નૈનિતાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Continue Reading

આ નેતા વિરુદ્ધ છે દેશમાં સૌથી વધુ કેસ દાખલ, રિપોર્ટ થયો ખુલાસો

Loksabha Election 2024 : એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સની રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આઝાદ સમાજ પાર્ટીના નેતા અને નગીના લોકસભા બેઠકના ઉમેદવાર ચંદ્રશેખર પર સૌથી વધુ કેસ દાખલ છે.

Continue Reading

ભારતને ઓફર થયું હતુ પાકિસ્તાનનું આ શહેર, નેહરુએ કર્યો અસ્વીકાર

Gwadar Offer : ઓમાનના સુલ્તાને 1956માં જવાહર નહેરુ સામે ગ્વાદર શહેર વેંચવાની ઓફર કરી હતી. પરંતુ નેહરુએ તેનો અસ્વીકાર કર્યો હતો.

Continue Reading

પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને આપી સલાહ, જાણો શું કહ્યું

Prashant Kishor’s advice to Rahul : પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને બ્રેક લેવાની સલાહ આપી છે. તેઓએ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે …

Continue Reading

સરકાર દ્વારા અહી ડ્રાઇ-ડે જાહેર, બે દિવસ દારુની દુકાનો બંધ

Dry Day : દિલ્હીમાં દારુના શોખીનો માટે આ મહિનામાં બે દિવસ ડ્રાઇ ડેનો સામનો કરવો પડશે. દેશની રાજધાનીમાં દારુની દુકાનો બંધ રહેશે.

Continue Reading