રાજસ્થાનમાં પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર, જાણો શું કહ્યુ?

Loksabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024ને લઈ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પીએમ આજે રાજસ્થાનના કોટપૂતલી પહોંચ્યા હતા.

Continue Reading

AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન, જાણો પંજાબના CMએ શું કહ્યું?

Liquor scam case : દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે મંગળવારે સંયજ સિંહને જામીન આપવાનો આદેશ કર્યો છે.

Continue Reading

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર

Patanjali misleading advertisement case : યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના નિર્દેશક આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાત કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યાં હતા.

Continue Reading

રામલીલા મેદાનમાં વિપક્ષ ગઠબંધનની મહારેલી, જાણો કોણે શું કહ્યું?

INDIA Rally: વિપક્ષની લોકતંત્ર બચાઓ રેલીને કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ સંબોધિત કરી હતી.

Continue Reading

જેલમાંથી કેજરીવાલે દેશવાસીઓને આપી 6 ગેરંટી

I.N.D.I.A Rally In Delhi: દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોદમાં INDIA ગઠબંધની રેલી યોજાઈ છે. તેમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતાએ સંબોધન કર્યું છે.

Continue Reading