રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ (eShram card) ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ (Ration card) ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે.

Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઇ-શ્રમકાર્ડ સાથે રાશનકાર્ડ લીંક કરવા અપાઈ સૂચના

રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ (eShram card) ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ (Ration card) ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે.

Continue Reading

જાણો નવા વર્ષના પહેલા મહિને કેટલા દિવસ રહેશે બેન્ક બંધ

ગ્રાહકોની સુવિધા માટે, ભારતીય રિઝર્વ બેંક બેંકની રજાઓની યાદી અગાઉથી બહાર પાડે છે. આ રજાઓ તમામ કોમર્શિયલ, ખાનગી અને ગ્રામીણ બેંકો માટે છે. જાન્યુઆરી 2024માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે.

Continue Reading

રાજકોટના આ ચોકનું નામ ભૂતખાના કેમ રાખવામાં આવ્યું? શું અહીં પહેલા ભૂત હતા?

આ વિસ્તારમાં બહારના લોકોને આવવાની પરવાનગી ન હતી, જેના કારણે લોકો એવું માનવા લાગ્યા કે અહીં ભૂત છે. ત્યારથી લોકો આ વિસ્તારને ભૂતખાના ચોક તરીકે ઓળખવા લાગ્યા છે. આગળ જતાં આ ચોકનું નામ ભૂતખાના ચોક તરીકે ઓળખાય છે.

Continue Reading

હાર્ટ એટેકથી હાહાકાર, સુરતમાં એક જ દિવસમાં 5 લોકો હાર્ટ ફેઇલ

Heart Attack News : ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા કેસ ચિંતાનો વિષય બની ગયો છે. નાની વયે હાર્ટ એકેટના કારણે થતા મોત મામલે સતત વધરો થઈ રહ્યો છે

Continue Reading
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

Junagadh: મંત્રી રાઘવજી પટેલે મેંદરડામાં 99 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું કર્યું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

Continue Reading