નિતિશ કુમારે બનશે જેડીયુના સર્વેસર્વા, લલન સિંહનું રાજીનામુ

Lalan Singh Resign: જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત તમામ મોટા નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પાર્ટીને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. લલન સિંહે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે નીતિશ કુમારને જેડીયુના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Continue Reading

તમારા વાહનોમાં પણ કાટ લાગે છે? તો કરો આ ઉપાય

Vehicle care : વધારે પડતા ખરાબ વાતાવરણની આપણી ત્વચા જ નહિ પરંતું આપણા વાહનો પર પણ ખરબ અસર થાય છે. વધારે પડતા તડકા અને ભેજ અને વરસાદથી વાહન નબળુ પડી જાય છે.

Continue Reading

સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોને લઈ મોટા સમાચાર

Competitive Exam : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી નિમયોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.

Continue Reading

ઈસરોના અધ્યક્ષે જણાવ્યો આગામી 5 વર્ષનો પ્લાન, જુઓ શું કહ્યું?

ISRO News : ભારત અવકાશ ક્ષેત્રે પણ પોતાની જાતને સતત મજબૂત કરી રહ્યું છે. આ વર્ષે દેશે ચંદ્રયાન 3 ની સિદ્ધિ હાંસલ કરી છે.

Continue Reading

રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું

Ayodhya Airport : અયોધ્યાના એરપોર્ટ પરથી 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે.

Continue Reading