આવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા 2024’નું આયોજન, PM મોદી વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવાનો મંત્ર આપશે
આવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિ યોજાશે. પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વિશે વાત કરશે અને તેમને તણાવમુક્ત રહેવાનો મંત્ર પણ આપશે. આ વખતે કાર્યક્રમ માટે 2 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે.
Continue Reading