મીડિયાને પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

લાખોના ગાંજા સાથે જસદણ પંથકના ખેડૂતની SOG પોલીસે કરી ધરપકડ

મીડિયાને પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

आगे पढ़ें