વૃદ્ધાને આત્મહત્યાના વિચારમાંથી ઉગારતી 181 મહિલા હેલ્પ લાઈન
જૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈનમાં એક કોલ આવ્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા તેમની જાણીતી હોસ્પિટલમાં આવેલ ત્યાં આત્મહત્યા કરી જીવ
Continue Readingજૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈનમાં એક કોલ આવ્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા તેમની જાણીતી હોસ્પિટલમાં આવેલ ત્યાં આત્મહત્યા કરી જીવ
Continue ReadingJunagadh Girnar Parikrama : આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) માં લાખો યાત્રિકો (Pilgrims) ઉમટશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ (Parikram Rout) પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. અને હવે આજથી એટલે કે 22 નવેમ્બરથી વિવિધ સેવાઓ માટે ફરજ સોંપવામાં આવશે.
Continue ReadingJunagadh Girnar Parikram : જુનાગઢમાં ગિરનારની પરિક્રમાનું અનેરુ ધાર્મિક મહત્વ છે. જેને લઈ દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે કારતક મહિનાની અગિયારસે લીલી પરિક્રમાં (LiLi Parikrama) કરવા ઉમટી પડી છે. છેલ્લા કેટલા વર્ષોથી લીલી પરિક્રમાનો ઘટનાક્રમ બદલાયો છે.
Continue Readingજૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા (Girnar Leeli Parikrama) તા. 23-11-2023થી તા. 27-11-2023 દરમિયાન યોજાનાર છે.
Continue ReadingJagdish, Khabri Media Guajrat Junagadh : ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કોઈ વ્યાજના વિષચક્રમાં ફસાઈ પોતાનું જીવન ટુંકાવી લેતા હોય તો કોઈ વળી માનસિક રીતે ભાંગી પડી ડિપ્રેશનમાં આપઘાત કરી લેતા હોય છે. ત્યારે જુનાગઢના એક યુવાને વીલિંગ્ડન ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર જવાનોએ […]
Continue Reading