દ્વારકામાં કંગના રનૌતે લોકસભાની ચૂંટણીને લઈ આપ્યાં મોટા સંકેત

અભિનેત્રી કંગના રનૌત દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચી હતી. તેમજ જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં કંગનાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા રાજકારણમાં ઉતરવાનો સંકેત આપ્યો હતો. એટલું જ નહિ તેણે કહ્યું કે, શ્રી કૃષ્ણની કૃપા રહી તો ચૂંટણી લડીશ.

Continue Reading

ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ?

Shivangee R Khabri Media Devbhumi Dwarka Dev Bhumi Dwarka: ગુજરાતમાં ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકાધીશ મંદિર ગુજરાતનું સૌથી પવિત્ર મંદિર છે. ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર ગુજરાત તેમજ ભારતના સૌથી પવિત્ર, ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતાનામાં જ એક પવિત્ર સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો […]

Continue Reading