PM 25મી ફેબ્રુઆરીએ ખા-બેટ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે

દ્વારકાની નવી ઓળખ એવા ઓખા-બેટ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાની તૈયારીમાં છે. 25મી ફેબ્રુઆરીએ આ દેશના સૌથી અનોખા પુલનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

Continue Reading

હવે તમે તમારી કાર દ્વારા સીધા જ દ્વારકાધીશ જઈ શકશો, તસવીરોમાં જુઓ પુલ

બ્રિજના નિર્માણથી રોડ માર્ગે જવાનું શક્ય બનશે જેના કારણે બેટ દ્વારકામાં વિકાસને વેગ મળશે. બ્રિજના નિર્માણથી લોકો કાર દ્વારા ઝડપથી બેટ દ્વારકા પહોંચી શકશે.

Continue Reading

ડૂબી ગયેલી દ્વારકા ને જોવાનો લ્હાવો મળશે! જય દ્વારકાધીશ

દરિયાઈ જીવન અને ડૂબી ગયેલા બેટ દ્વારકાને જોવા માટે ગુજરાતમાં 32 સીટની સબમરીન સેવા શરૂ કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે, 4,490 કરોડના રોકાણ માટે 15 સમજૂતી કરાર

Continue Reading