ભારતની શાંતિ ભંગ કરનારને છોડીશુ નહિ : રાજનાથ સિંહ

Rajnath Singh : રક્ષામંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટવ્યુમાં કહ્યું, કે જો કોઈ આતંકવાદી દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું.

आगे पढ़ें
Defense Minister at Tawang: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી તવાંગના યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રીએ અરુણાચલ પ્રદેશમાં બમ લા સરહદથી સરહદ પાર સ્થિત ચીની ચોકીઓનું પણ વિશ્લેષણ કર્યું.

રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરા પર તવાંગમાં કરી શસ્ત્ર પૂજા

Defense Minister at Tawang: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી તવાંગના યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રીએ અરુણાચલ પ્રદેશમાં બમ લા સરહદથી સરહદ પાર સ્થિત ચીની ચોકીઓનું પણ વિશ્લેષણ કર્યું.

आगे पढ़ें