બિયારણોની ખરીદીને લઈ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

Agriculture News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર સમયે બિયારણોની ખરીદી માટે રાખવાની થતી તકેદારીઓ અંગે જૂનાગઢ નાયબ ખેતી નિયામક દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

आगे पढ़ें
બીજ સમાલાના પાકોમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું વૈજ્ઞાનિક ઢબે નિંયત્રણ કરવા ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન જિલ્લા ખેતિવાડી શાખા દ્વારા બહાર

Agriculture News: બીજ મસાલાના પાકોની ચૂસિયા જીવાતોના નિયંત્રણ અંગે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન

બીજ સમાલાના પાકોમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું વૈજ્ઞાનિક ઢબે નિંયત્રણ કરવા ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન જિલ્લા ખેતિવાડી શાખા દ્વારા બહાર

आगे पढ़ें

Bharuchના ખેડૂતે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યું રાષ્ટ્રીય સન્માન

Bharuch : દિલ્હી ખાતે યોજાયેલા ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ સમારોહમાં ભરૂચના અંક્લેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિને ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

आगे पढ़ें

જાણો ગુજરાતમાં કેટલા હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર?

Rabi Crop In Gujarat : સમગ્ર રાજ્યમાં રવિ પાકો (Ravi Pak) નું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.

आगे पढ़ें
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણાના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે

Agriculture News: ચણાના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણાના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે

आगे पढ़ें
કચ્છ જિલ્લામાં બાગાયતી પાક આંબામાં (Mango crop) મધીયાનો ઉપદ્રવ (Midge infestation) હાલમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટેની વિશેષ કાળજી

Agriculture News: આંબાના પાકમાં મધીયાનો ઉપદ્રવ અટકાવવા આ કરો ઉપાય

કચ્છ જિલ્લામાં બાગાયતી પાક આંબામાં (Mango crop) મધીયાનો ઉપદ્રવ (Midge infestation) હાલમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટેની વિશેષ કાળજી

आगे पढ़ें

પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રગતિશીલ ખેડૂતે મેળવ્યો જબરો નફો

ગુજરાત સરકાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતો જાગૃત થાય અને તે દિશામાં આગળ વધે તે માટે સતત કામગીરી કરાઇ રહી છે. ત્યારે કચ્છના મુંદરા તાલુકાના ભોરારાના જીવરાજભાઇ ગઢવી સરકારના માર્ગદર્શન તથા પ્રોત્સાહનથી પ્રેરિત થઇને પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાની 6 એકરમાં જમીનમાં બાગાયતી પાક અને શાકભાજીની ખેતી કરીને તગડો નફો મેળવી રહ્યા છે.

आगे पढ़ें

ધરતીપુત્ર : જાણો કુદરતી ખેતી વિશે ખેડૂતનું મંતવ્ય, ફાયદામાં રહેશો

આજના સમયમાં કુદરતી ખેતી અને સજીવ ખેતીની ખૂબ જ જરૂર છે. કારણ કે જમીન પર રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો સતત ઉપયોગ, દર વર્ષે જમીનને ફેરવવાથી જમીનની ફળદ્રુપતા સંપૂર્ણપણે નાશ પામે છે. ખેતરોમાં વપરાતા રાસાયણિક જંતુનાશકોને કારણે ખેતીમાં ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. જમીનના કુદરતી સ્વરૂપમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે.

आगे पढ़ें

ધરતીપુત્ર : કોણે કહ્યું? કેસર કાશ્મીરમાં જ થાય

રાજકોટ : ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે, ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીસાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવાને રાજકોટમાં કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે.

आगे पढ़ें