મંદિરની પરિક્રમા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે

જો તમે દેવી-દેવતાઓના મંદિરની પરિક્રમા કરવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે કે કયા દેવી-દેવતાઓની પરિક્રમા કેટલી વાર કરવામાં આવે છે અને પરિક્રમાનું શું મહત્વ છે.

Continue Reading

જાણો કેવો રહશે આજનો દિવસ

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading

શા માટે ઉજવાય છે હોળાષ્ટક? હોળાષ્ટકમાં કરો આટલુ કામ

Holashtak 2024: હોલિકા દહનથી 8 દિવસ પહેલા એટલે કે આજથી હોળાષ્ટકની શરૂઆત થઈ ચૂકી છે. હોળાષ્ટકમાં શુભ તેમજ મંગળ કાર્યો કરી શકાતા નથી.

Continue Reading