શિંદે સરકારને મરાઠા અનામત મુદ્દે મળ્યો સર્વપક્ષીય સહકાર
સર્વપક્ષીય બેઠક અંગે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે મનોજ જરાંગે પાટીલને પણ સહકાર આપવા અને તેમના ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરવામાં આવી છે.
Continue Reading