ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કરવામાં આવેલા આક્ષેપોને લઈને લોકસભાની એથિક્સ સમિતિ તેના ડ્રાફ્ટ રિપોર્ટ પર વિચારણા કરવા અને તેને અપનાવવા માટે 7 નવેમ્બરે બેઠક કરશે. રિપોર્ટમાં મોઇત્રા વિરુદ્ધ ભલામણનો સંકેત છે.

સાંસદ મહુઆ મોઇત્રા સામેની તપાસ પૂર્ણ, 7 નવેમ્બરે યોજાશે લોકસભાની એથિક્સ કમિટીની બેઠક

ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કરવામાં આવેલા આક્ષેપોને લઈને લોકસભાની એથિક્સ સમિતિ તેના ડ્રાફ્ટ રિપોર્ટ પર વિચારણા કરવા અને તેને અપનાવવા માટે 7 નવેમ્બરે બેઠક કરશે. રિપોર્ટમાં મોઇત્રા વિરુદ્ધ ભલામણનો સંકેત છે.

Continue Reading
9 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી, કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કુલ જપ્તી મૂલ્ય 490.6 કરોડ રૂપિયાથી વધુ છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ 30 નવેમ્બરથી યોજાવાની છે.

Hyderabad: તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા 173.3 કરોડ રૂપિયાની રોકડ અને 282 કિલો સોનું કરાયું જપ્ત

9 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી, કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કુલ જપ્તી મૂલ્ય 490.6 કરોડ રૂપિયાથી વધુ છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ 30 નવેમ્બરથી યોજાવાની છે.

Continue Reading
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે બે જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા.

કોંગ્રેસના ઈશારે નક્સલવાદીઓ કરી રહ્યા છે ભાજપના નેતાઓની હત્યા: યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે બે જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા.

Continue Reading

Chhattisgarh Election 2023: કોંગ્રેસે જાહેર કર્યું ઘોષણા પત્ર

Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ રવિવારે ઘોષણા પત્ર જાહેર કર્યું. ઘોષણા પત્ર જાહેર કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, કે તેની સરકાર આવશે તો રાજ્યમાં અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ અને અલ્પસંખ્યકોની જાતિ આધારિત જનગણના કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું, કે તેનાથી તે જાતિઓની રાજકીય લાભ સિવાય સરકારને તેમના માટે વિશેષ યોજના બનાવી તેમને સામાજિક અને આર્થિક લાભ પણ આપશે.

Continue Reading
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

ગરીબોને મળશે પાંચ વર્ષ સુધી મફત રાશન, વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

Continue Reading