અયોધ્યામાં બનશે તાજ મહેલને પણ ટક્કર મારે એવી મસ્જિદ

Ayodhya Masjid Nirman : અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ની સાથે વધુ એક વર્લ્ડ ક્લાસ ધાર્મિક સ્થળનું નિર્માણ થશે. જી હા અયોધ્યાની બાબરી મસ્જિદ (Babri Masjid) માટે ધન્નીપુરમાં મળેલી 5 એકર જમીન પર દેશની સૌથી મોટી મસ્જિદ આકાર પામશે.

Continue Reading
પાછલા દિવસે સંસદમાં સુરક્ષા ક્ષતિને લઈને ગુરુવારે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. હોબાળો એટલો વધી ગયો કે ઘણા સાંસદોને બંને ગૃહો- રાજ્યસભા અને લોકસભામાંથી સસ્પેન્ડ

Parliament News: સંસદમાં સુરક્ષાની ખામીને લઈને હંગામો, બંને ગૃહોના 15 સાંસદો સસ્પેન્ડ

પાછલા દિવસે સંસદમાં સુરક્ષા ક્ષતિને લઈને ગુરુવારે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. હોબાળો એટલો વધી ગયો કે ઘણા સાંસદોને બંને ગૃહો- રાજ્યસભા અને લોકસભામાંથી સસ્પેન્ડ

Continue Reading
વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલ (Indus Hospital)માં ગુરુવારે આગ લાગી (Fire broke out)હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

Visakhapatnam: વિશાખાપટ્ટનમની ઇન્ડસ હોસ્પિટલમાં લાગી આગ, 50થી વધુ દર્દીઓને કરાયાં ટ્રાન્સફર

વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલ (Indus Hospital)માં ગુરુવારે આગ લાગી (Fire broke out) હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

Continue Reading
અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર

Update on Krishna Janmabhoomi Case: શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની મંજૂરી, સર્વે કમિશનરની કરાશે નિમણૂંક

અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર

Continue Reading

જાણો, કેવી છે સંસદની સુરક્ષા, શું છે એન્ટ્રીના નિયમો?

Parliament Security Breach: 13 ડિસેમ્બર બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ. લોકસભાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન દર્શક ગેલેરીમાંથી સ્મોક કેન દ્વારા સંસદભવનમાં સ્મોક અટેક કરવામાં આવ્યો, જેના લીધે પીળા રંગનો ધૂમાડો આખા સંસદમાં ફેલાય ગયો હતો.

Continue Reading