મોતની રાહ જોતા માસુમો, બોટ દુર્ઘટના પહેલાના CCTV

Harani Boat Tragedy : ગુરુવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો હતો. વડાદરોના હરણી તળાવે પિકનિક માટે આવેલા માસુમ બાળકો બોટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

Continue Reading

શોએબ મલિકના ત્રીજા લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Shoaib Malik Marriage: શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે. આ વખતે તેણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Continue Reading

તમે અયોધ્યા રામ મંદિર માટે પૈસા દાન કરીને ટેક્સ બચાવી શકો છો. જાણી લ્યો

રામ મંદિરના સમારકામ/પુનઃનિર્માણમાં મદદ કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પૈસા દાન કરી શકે છે. આ સિવાય જે લોકોએ ઓનલાઈન દાન કર્યું છે અને 2000 રૂપિયા સુધીની રોકડ છે તેમને કલમ 80G હેઠળ ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે.

Continue Reading
હીરા ઉદ્યોગપતિ ધોળકિયાએ કહ્યું કે તેમની સાથે પરિવારના અન્ય ઘણા સભ્યો અયોધ્યા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મારો પ્રયાસ એ પણ રહેશે કે બાદમાં

કર્મચારીઓને રામલલ્લાના દર્શન કરવા લઈ જશે હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ, 11 કરોડનું આપ્યું દાન

હીરા ઉદ્યોગપતિ ધોળકિયાએ કહ્યું કે તેમની સાથે પરિવારના અન્ય ઘણા સભ્યો અયોધ્યા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મારો પ્રયાસ એ પણ રહેશે કે બાદમાં

Continue Reading

લોહ પુરુષ વીર દાદા જશરાજ ને સમર્પણ

ભારત ભૂમિ સ્વર્ગ છે. સંતોના ચરણોમાં પાવન થયેલી આ ભૂમિ છે. દેશની સંસ્કૃતિ અને હિંદુ ધર્મને બચાવવા માટે અનેક વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.

Continue Reading