રામ લલ્લા માટે PM Modi નું ખાસ અનુષ્ઠાન
મોદીજીનું આ યોગદાન ભૂલી ના શકાય પીએમએ કહ્યું કે તેઓ આ શુભ અવસરના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે. અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. હવે માત્ર 11 દિવસ બાકી છે. અયોધ્યામાં પ્રાણ અભિષેકને લઈને તૈયારીઓ ચાલી રહી છે.
Continue Reading