ઉજ્જૈન : ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

Ujjain Fire : મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.

Continue Reading

રામમંદિર આસ્થાનું કેન્દ્રઃ અયોધ્યા અમારા માટે લાભ કે નુકશાનનો વિષય નથીઃ યોગી આદિત્યનાથ

અરાજકતા હતી ગુંડાગર્દી કરવામાં ભાવતી હતી મને જણાવો કે જે પણ લાબ ગરીબો અને એક એક આવાસ મળ્યા છે તેઓ પીડીએ નો ભાગ નથી. પોતાના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તે અંગે યોગીએ જણાવેલ કે પાર્ટી જેમને પણ કહેશે તે તમામ લોકો તૈયાર જ છે.

Continue Reading

ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, કંગના રનૌત, સીતા સોરેન સહિત આ નેતાઓના નામ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં 111 ઉમેદવારોના નામ છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે.

Continue Reading

મેટોડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બન્યું. દેશી દારૂનું હબ

જાહેરમાં જેમ પાણીના પાઉચ વેંચતા હોય તેમ દેશી દારૂની કોથળીઓ વેંચાઈ રહી છે. પાણીના પાઉચ વેચતા વેપારીઓ પર સુરા અધિકારીઓ આ દેશી દારૂના વેપલા સામે તંત્ર કેમ ચૂપ છે?

Continue Reading