Tijori Ke Upay: खाली नहीं होने देना चाहते हैं अपनी तिजोरी, तो रोज करें ये काम

वास्तु शास्त्र ( Vastu Shastra) में कई सारी चीजों के बारे में खुलकर बताया गया है। ये चीजें व्यक्ति कि मुसीबतों और परेशानियों को हल कर सकते हैं।

Continue Reading

સ્કુલ-ઓફિસોમાં રજા, માંસ-મદિરાની દુકાનો બંધ, જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયમ?

Ram Mandir Pran Prathishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ ઐતિહાસિક ક્ષણનું સૌકોઈ સાક્ષી બની શકે તે માટે દેશમાં સ્કુલ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

સૂર્યકિરણ એર શો : વાયુસેનાના દિલધડક કરતબોથી લોકો મંત્રમુગ્ધ

Surya Kiran Air Show: જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન(બી.ડી.એમ.એ) અને‌ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ(બી.સી.સી)ના સંયુક્ત ઉપક્રમે આજે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લેનું ભરૂચ ખાતે આયોજન કરાયું હતુ.

Continue Reading

114 કળશોના જળથી કરાશે રામલલ્લાની મૂર્તિને સ્નાન, જાણો આજનો કાર્યક્રમ

Ram Mandir Pran Pratishtha : આખો દેશ ભગવાન રામની બાળસ્વરૂપ મૂર્તિના દર્શન કરી ચૂક્યો છે. હવે એ ક્ષણ પણ દૂર નથી કે જ્યારે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.

Continue Reading

માતા લક્ષ્મીની કૃપા મેળવવા, સવારમાં કરો આ ઉપાય

Money Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો વ્યક્તિ પર તેની કૃપા વરસે તો તેને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

Continue Reading