ઉજ્જૈન : ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

Ujjain Fire : મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.

आगे पढ़ें