રાષ્ટ્રપતિએ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત પર વ્યક્ત કર્યો શોક, કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત
Train tragedy: આંધ્રપ્રદેશ (Andhrapradesh)ના વિજયનગરમ જિલ્લામાં ગઈકાલે સાંજે બે ટ્રેનો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્ટ કોસ્ટ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે
Continue Reading