Uttarakhand

Uttarakhand: CM धामी ने निभाया अपना वादा, बाबा बौखनाग मंदिर में की प्राण प्रतिष्ठा

Uttarakhand News: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने एक बार फिर से अपना वादा निभाया है। आपको बता दें कि सीएम पुष्कर सिंह धामी ने सिलक्यारा सुरंग के ब्रेकथ्रू कार्यक्रम में शामिल हुए।

Continue Reading

સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી

Uttarkashi tunnel collapsed : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41માંથી અડધાથી વધુ કામદારો ફરી કામ પર પાછા ફરવા તૈયાર નથી. જો કે, 16 મજુરો ટનલમાં કામ પર પાછા આવવા માટે તૈયાર છે.

Continue Reading
ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી

સિલક્યારાની સફળતાને લઈને પીએમ મોદી થયા ઈમોશનલ, કરી આ વાત

ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી

Continue Reading
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Uttarkashi Tunnel: મિશન સિલક્યારા ટનલ થયું સફળ, 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Continue Reading