KKV HALL વાળો બ્રિજ હવે શ્રી રામ બ્રિજ તરીકે ઓળખાશે
22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિના અભિષેકને લઈને દેશભરમાં ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભારતભરમાં વસતા હિન્દુઓ માટે દિવાળીના તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની અલગ-અલગ પરંપરાઓ અને કલા સાથે આ ખુશીની ક્ષણમાં ભાગ લઈ રહ્યો છે.
Continue Reading