ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા

Rajkot: સાંસદ આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા કક્ષા સમિતિની યોજાઈ બેઠક

ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા

Continue Reading
ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે.

Rajkot: ઘર બેઠા મેળવી શકશો આયુષ્માન કાર્ડ, જિલ્લામાં ઇસ્યુ કરાયા 12 લાખથી વધુ કાર્ડ

ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે.

Continue Reading

આજે છે નોટ બંધીની વરસી, રાહુલ ગાંધી એ “કાવતરું કહી ને બિરદાવી”

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi on Demonetization :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સુનિયોજિત કાવતરું હતું. આના દ્વારા રોજગાર છીનવાઈ ગયો અને અસંગઠિત અર્થતંત્રની કમર તૂટી ગઈ. તેમણે ડિમોનેટાઇઝેશનને એક હથિયાર ગણાવ્યું જેની મદદથી તેઓ 609માં સ્થાનેથી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. આજે નોટબંધીને સાત વર્ષ વીતી ગયા છે. […]

Continue Reading
Rajkot News: રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત મનોરંજન સાથે માહિતીના અભિગમ સાથે પરંપરાગત માધ્યમ થકી સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ સંદેશ આપવામાં આવે છે. મનોરંજન સાથે સામાજિક પ્રગતિના સંદેશ આપીને સામાન્ય લોકોના દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો થકી પરંપરાગત માધ્યમોના કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન પણ મળે છે.

Rajkot: રાજકોટના ગામોમાં કઠપુતળીના કાર્યક્રમો થકી અપાયો “સ્વચ્છતા હી સેવા” નો સંદેશ

Rajkot News: રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત મનોરંજન સાથે માહિતીના અભિગમ સાથે પરંપરાગત માધ્યમ થકી સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ સંદેશ આપવામાં આવે છે. મનોરંજન સાથે સામાજિક પ્રગતિના સંદેશ આપીને સામાન્ય લોકોના દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો થકી પરંપરાગત માધ્યમોના કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન પણ મળે છે.

Continue Reading

આજની ભવિષ્યવાણી 7 November

Shivangee R Khabri Media Gujarat 7મી નવેમ્બર….જાણો મહાકાલ શહેર ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારી બનાવી શકો છો. મેષ – આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરશો તો તેનાથી તમને નુકસાન થશે. તમારા વધતા […]

Continue Reading