ગોઝારો શુક્રવાર : અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત

Accident News : ગુજરાત માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા છે તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

आगे पढ़ें

સિદ્ધપુરના માતૃગયામાં તર્પણ વિધિ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

Matrugaya Tirthadham : દેશના એકમાત્ર માતૃગયા તીર્થ (Matrugaya Tirtha) તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે.

आगे पढ़ें

Patan : કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારમાં 4 લોકોના મોત

Patan Accident : પાટણના સાંતલપુરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, લગ્ન પ્રસંગે જતી વખતે કારને અકસ્માત નડતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. જેમાં 1 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે…

आगे पढ़ें