ચૂંટણી પંચે મિઝોરમમાં મતગણતરી એક દિવસ માટે મોકૂફ રાખી છે. આ અંગે પંચે નવી તારીખ જાહેર કરી છે. હવે રાજ્યમાં મતગણતરી રવિવાર એટલે કે 3 ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બર સોમવારના રોજ થશે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે.

Mizoram: મિઝોરમમાં 03 ડિસેમ્બરે નહીં થાય મતગણતરી, જાણો શું છે કારણ

ચૂંટણી પંચે મિઝોરમમાં મતગણતરી એક દિવસ માટે મોકૂફ રાખી છે. આ અંગે પંચે નવી તારીખ જાહેર કરી છે. હવે રાજ્યમાં મતગણતરી રવિવાર એટલે કે 3 ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બર સોમવારના રોજ થશે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે.

आगे पढ़ें