રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ (eShram card) ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ (Ration card) ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે.

Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઇ-શ્રમકાર્ડ સાથે રાશનકાર્ડ લીંક કરવા અપાઈ સૂચના

રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ (eShram card) ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ (Ration card) ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે.

आगे पढ़ें