ઉત્તરાખંડના CM ધામીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી
Continue Readingઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી
Continue Readingહાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
Continue Readingસૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.
Continue Readingલોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ બાદ હવે રાજ્ય સરકાર બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર મહેરબાન થઈ છે. દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બોર્ડ અને નિગમના કર્મચારીઓના મોંઘવારી, ઘરભાડું, મેડિકલ સહિતના વિવિધ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
Continue Reading